શોધખોળ કરો

Monday Motivation: સપના પૂરા કરવા માટે શાહરૂખે અપનાવ્યો આ રસ્તો, બદલાઈ જશે તમારી વિચારવાની રીત

Shah Rukh Khan: જો તમારે પ્રગતિ મેળવવી હશે તો શાહરૂખ ખાનના આ શબ્દો તમને તમારા સપના પૂરા કરવામાં મદદ કરી શકે છે.

Shah Rukh Khan Motivational Quotes: બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનના ચાહકોની કોઈ કમી નથી. તેમના એક ઈશારા પર લાખો ચાહકો તેના પર દિલ હરવા માટે તૈયાર છે. ત્યારે આજે અમે તમને શાહરૂખે પોતાના સપના પૂરા કરવા માટે જે પદ્ધતિ જણાવી હતી તે જણાવી રહ્યા છીએ. આ ઉપરાંત તમને તેના ઘણા મોટિવેશનલ કોટસ વિશે પણ જણાવીશું.

સફળતા મેળવ્યા પછી તમારા માતા-પિતાને ક્યારેય ભૂલશો નહીં

મોટાભાગના લોકો જાણે છે કે શાહરૂખ પોતાની કારકિર્દીની શરૂઆત પણ કરી શક્યો ન હતોતે પહેલા તેના માતા-પિતા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. જો કેશાહરૂખ તેની દરેક સફળતા સાથે તેની માતાને યાદ કરે છે. શાહરૂખે પોતે કહ્યું હતું કે જીવનમાં તમારી ઊંચાઈ ભલે ગમે તેટલી મોટી થઈ જાયપરંતુ તમારા માતા-પિતાને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.

કામમાં હંમેશા માનવતા જાળવો

શાહરૂખે એક વખત કહ્યું હતું કે, 'સવારે જાગીને હું વિચારું છું કે હું જે કરવા જઈ રહ્યો છું તે સારું છે કે નહીં. જ્યારે પણ તમે કોઈ પણ કામ કરો ત્યારે ચોક્કસ જોજો કે તેમાં માનવતા છે કે નહીં. સવારે ઉઠો અને માત્ર સારી વાતો જ વિચારોકોઈનું ખરાબ કરવાનું ક્યારેય વિચારશો નહી. ફક્ત સારું સારું જ વિચારો. બીજાને હરાવવાનું ક્યારેય ના વિચારો. ફક્ત એટલું જ વિચારો કે હું કેવી રીતે જીતીશ.

સખત મહેનતથી જ સપના સાકાર થશે

સપનું ગમે તે હોય પણ મહેનત વગર તે પૂરું થઈ શકતું નથી. કિંગ ખાન પણ આ વાત સ્વીકારે છે. તેણે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, 'તમારે જે મેળવવું હોયજે કમાવું હોયતેના માટે પૂરી તાકાત લગાવો. તમે જે ઈચ્છો છોતેને પૂર્ણ કરવા માટે બનતા પ્રયાસ કરો. તેના માટે દરેક પ્રયાસ કરોજે તમને તમારા સપનાની નજીક લઈ જાય. પરંતુ સપનું પૂરું કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેનાથી લોકોને ફાયદો થઈ રહ્યો છે કે નહીં.

તમારામાં વિશ્વાસ રાખો

શાહરૂખ ખાનનું કહેવું છે કે કોઈએ ક્યારેય બીજા બનવાની કોશિશ ન કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે, 'જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતોત્યારે હું માત્ર એ જ કામ કરવા માંગતો હતોજેનાથી મને ખુશી મળે. કોઈના જેવા બનવું એ કોઈ મોટી વાત નથી. તમારી જાત સાથે ખુશ રહેવા અને તમારી જાતને જાણવાથી મોટી સિદ્ધિ દુનિયામાં કોઈ નથી. હંમેશા તમારામાં વિશ્વાસ રાખો અને ક્યારેય બીજા જેવા બનવાનો પ્રયાસ કરશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget