શોધખોળ કરો
તનુશ્રી મામલે નાના પાટેકરે પ્રથમ વખત મીડિયા સમક્ષ આપ્યું નિવેદન, જાણો શું બોલ્યા
1/3

આ પહેલા નાના પાટેકર તનુશ્રીને કાયદાકીય નોટીસ મોકલી ચૂક્યાં છે. તનુશ્રીએ પણ નાનના પાટેકર સામે ફરીયાદ નોંધાવી છે.
2/3

ઉલ્લેખનીય છે કે નાના પાટેકરે પોતાના ઘરે પત્રકાર પરિષદ બોલવી હતી. પરંતુ બાદમાં તે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ છતાં પણ નાના પાટેકરના ઘરની બહાર મોટી સંખ્યમાં પત્રકારો ઉપસ્થિત હતા. જેના કારણે તેઓ બહાર આવ્યા અને પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી.
Published at : 08 Oct 2018 04:58 PM (IST)
View More




















