શોધખોળ કરો
શું કપિલના શોમાં સુનીલ ગ્રોવર કરશે વાપસી? સિદ્ધુએ કર્યો મોટો ખુલાસો
1/4

સુનીલ કપિલનાં શો પર પરત આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતાં સિદ્ધુએ કહ્યું કે, સુનીલને જો આ વાતનો અહેસાસ થશે અને જ્યારે આમ થશે ત્યારે તે અને કપિલ તેનો ખુલા દિલે સ્વાગત કરશે. એટલું જ નહીં આ વખતે સુનીલને વધુ ઇજ્જત આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંને તેમનાં દિલની ખુબજ નજીક છે. તે હમેશાં ઇચ્છે છે કે તેઓ ફરી એક થઇ જાય. નવજોત સિંહ સિદ્ધુની વાતોથી તો આ જ અંદાજ લગાવવામાં આવે છે કે સુનીલ અને કપિલ ટૂંક સમયમાં સાથે આવે તો નવાઇ નહીં.
2/4

પંજાબ કેસરીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં સિદ્ધુએ કહ્યું કે, કપિલને તે તેમનો દીકરો માને છે અને તે તેનાં માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે, કપિલ ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તેને કપિલ અને સુનીલનાં ઝઘડાં અને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બંને તેમનાં ખુબજ નિકટ છે. તે આ બન્નેને સાથે જોવા માગે છે.
Published at : 10 Jan 2019 07:14 AM (IST)
View More





















