શોધખોળ કરો

'તારક મહેતા.......'માં ડો. હાથીની થઈ ગઈ પસંદગી, જાણો ક્યારે થશે નવા ડો. હાથીની એન્ટ્રી ?

1/5
મુંબઇઃ ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હાથીની ભૂમિકા ભજવતા કવિ કુમાર આઝાદના નિધન બાદ શોના નિર્માતા ડોક્ટર હાથીના પાત્ર માટે યોગ્ય એક્ટરની શોધ કરી રહ્યા હતા. ફિલ્મના નિર્માતાઓએ લોકોનો રસ જળવાય એટલા માટે ડો. હાથીનું પાત્ર કોણ ભજવશે તે સસ્પેન્સ રાખ્યું છે પણ સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલ સોની ડો. હાથી તરીકે પાછો ફરશે. ડો. હાથીની એન્ટ્રી 15 ઓગસ્ટના એપિસોડમાં થાય તેવી શક્યતા છે. હાલમાં ડો. હાથીના નવા એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું છે.
મુંબઇઃ ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હાથીની ભૂમિકા ભજવતા કવિ કુમાર આઝાદના નિધન બાદ શોના નિર્માતા ડોક્ટર હાથીના પાત્ર માટે યોગ્ય એક્ટરની શોધ કરી રહ્યા હતા. ફિલ્મના નિર્માતાઓએ લોકોનો રસ જળવાય એટલા માટે ડો. હાથીનું પાત્ર કોણ ભજવશે તે સસ્પેન્સ રાખ્યું છે પણ સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલ સોની ડો. હાથી તરીકે પાછો ફરશે. ડો. હાથીની એન્ટ્રી 15 ઓગસ્ટના એપિસોડમાં થાય તેવી શક્યતા છે. હાલમાં ડો. હાથીના નવા એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું છે.
2/5
રિપોર્ટ અનુસાર, શોના પ્રોડ્યુસર અસિત મોદી અગાઉથી જ કહી ચૂક્યા છે કે તે ડોક્ટર હાથીના નિધન બાદ દુખી છે પરંતુ આ ભૂમિકા ચાલુ રહેશે. શો સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે નિર્મલ સોનીની પસંદગી કરવામાં આવી શકે છે. કારણ કે કવિ કુમાર આઝાદ અગાઉ નિર્મલ સોની જ ડોક્ટર હાથીની ભૂમિકા નિભાવતો હતો. વર્ષ 2009માં કવિકુમાર આઝાદે નિર્મલ સોનીને રિપ્લેસ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, શોના પ્રોડ્યુસર અસિત મોદી અગાઉથી જ કહી ચૂક્યા છે કે તે ડોક્ટર હાથીના નિધન બાદ દુખી છે પરંતુ આ ભૂમિકા ચાલુ રહેશે. શો સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે નિર્મલ સોનીની પસંદગી કરવામાં આવી શકે છે. કારણ કે કવિ કુમાર આઝાદ અગાઉ નિર્મલ સોની જ ડોક્ટર હાથીની ભૂમિકા નિભાવતો હતો. વર્ષ 2009માં કવિકુમાર આઝાદે નિર્મલ સોનીને રિપ્લેસ કર્યો હતો.
3/5
4/5
5/5
ઉલ્લેખનીય છે કે અસિત મોદી અગાઉ કહી ચૂક્યા છે કે મિસ્ટર હાથી શોના એક મહત્વપૂર્ણ હિસ્સો હતા. દર્શકો તેમને પ્રેમ કરતા હતા. નોંધનીય છે કે કવિ કુમાર આઝાદનું હાર્ટઅટેકને કારણે નિધન થયું હતું. કવિ કુમાર આઝાદને અગાઉ બેરિએટ્રિક સર્જરી કરાવી હતી પરંતુ બાદમાં થોડા વર્ષો બાદ ખરાબ તબિયત રહેતા ડોક્ટરે ફરીવાર આ સર્જરી કરવા કહ્યુ હતું પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે અસિત મોદી અગાઉ કહી ચૂક્યા છે કે મિસ્ટર હાથી શોના એક મહત્વપૂર્ણ હિસ્સો હતા. દર્શકો તેમને પ્રેમ કરતા હતા. નોંધનીય છે કે કવિ કુમાર આઝાદનું હાર્ટઅટેકને કારણે નિધન થયું હતું. કવિ કુમાર આઝાદને અગાઉ બેરિએટ્રિક સર્જરી કરાવી હતી પરંતુ બાદમાં થોડા વર્ષો બાદ ખરાબ તબિયત રહેતા ડોક્ટરે ફરીવાર આ સર્જરી કરવા કહ્યુ હતું પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget