શોધખોળ કરો
'બચ્ચન સા'બ, જો તમે એ ફિલ્મ છોડી ન હોત તો આજે હું અહીં ન હોત', જાણો કેમ ઓમ પુરીએ કહ્યું હતું આમ
1/5

ઓમે જવાબ આપ્યો કે, ‘તમે અર્ધ સત્ય કરવાની ના પાડી હતી.’ અમિતાભ બચ્ચને પૂછ્યું, ‘મેં ના પાડી હતી?’ ઓમ પુરીએ કહ્યું, ‘તમે વ્યસ્ત હતા. જો તમે અર્ધસત્ય સ્વીકારી હોત તો હું અત્યારે ક્યાંય ન હોત.’ અમિતાભ આ વાત પર હસી પડ્યા હતા. અને કહ્યુ હતું કે, ‘મને આનંદ છે કે મે અર્ધસત્ય ન સ્વીકારી કેમકે તમે જે રીતે આ ભૂમિકા ભજવી છે તે રૂકે હું ક્યારેય ન નિભાવી શક્યો હોત. અર્ધસત્ય મારી મનપસંદ ફિલ્મોમાં એક છે.’ (તસવીર- દેવના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન, ઓમ પુરી અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની)
2/5

દેવ ફિલ્મનું દ્રશ્ય
Published at : 06 Jan 2017 04:34 PM (IST)
View More























