શોધખોળ કરો

6 વર્ષની ઉંમરે ચાના ગ્લાસ ધોતો હતો આ અભિનેતા, 14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ

Guess Who: આજે વાત એક એવા અભિનેતાની છે જે માત્ર 6 વર્ષની ઉંમરે ચાની દુકાને ચાના ગ્લાસ ધોતો હતો. જ્યારે 14 વર્ષની ઉંમરે આ અભિનેતાએ પોતાની નોકરાણી સાથે જ શારીરિક સંબંધ બનાવી લીધા હતા.

Guess Who: બોલિવૂડના ઘણા સેલેબ્સના તમે આજ સુધી સંઘર્ષના કિસ્સા સાંભળ્યા હશે. બોલિવૂડની ઘણી ફિલ્મી હસ્તીઓ આજે જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવામાં તેમને ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે. આજે અમે તમને એક એવા અભિનેતાની દાસ્તાન સંભળાવી રહ્યા છીએ જેણે માત્ર 6 વર્ષની નાની ઉંમરે ચાની દુકાને ચાના ગ્લાસ ધોવાનું કામ કર્યું.

આ અભિનેતા થોડો મોટો થયો તો માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ પોતાની નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ બનાવી લીધા હતા. અભિનેતાએ પોતે આ વાત કબૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે જે અભિનેતાની વાત થઈ રહી છે તે હવે આ દુનિયામાં નથી. તો ચાલો જાણીએ તે અભિનેતા વિશે.

શું તમે આટલી હિન્ટ આપ્યા પછી પણ તે અભિનેતાને ઓળખી શક્યા નથી? અમે તમને જણાવી રહ્યા છીએ દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઓમ પુરી વિશે. ઓમ પુરીનું વર્ષ 2018માં અવસાન થયું હતું. જોકે તેમના ઘણા કિસ્સા આજે પણ ચર્ચામાં રહે છે.

6 વર્ષની ઉંમરે ધોયા ચાના ગ્લાસ

ઓમ પુરીનો જન્મ હરિયાણાના અંબાલામાં 18 ઓક્ટોબર 1950ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ આરોપમાં તેમના પિતાને જેલની હવા ખાવી પડી હતી. જોકે આ સ્થિતિમાં ઓમ પુરીના પરિવાર પર સંકટ વધુ ઊંડું થયું. ત્યારે અભિનેતાએ એક ચાની દુકાને ચાના એઠા ગ્લાસ ધોવાનું કામ કર્યું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Puri (@omrpuri)

14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ

ઓમની પોતાની નોકરાણી સાથેના સંબંધની વાત કોઈથી છુપાયેલી નથી. ઓમ પુરીનો આ કિસ્સો ઘણો વિવાદિત રહ્યો છે. આનો ઉલ્લેખ તેમની પત્ની રહેલા નંદિતા પુરીના પુસ્તક 'Unlikely Hero: Om Puri'માં છે. પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે ઓમ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમણે ઘરમાં કામ કરતી નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યા હતા.

ઓમ પુરી પોતે પણ આ વાત સ્વીકારી ચૂક્યા હતા. તેમણે એક વાતચીત દરમિયાન જાહેરમાં જ આ મામલે સવાલ કર્યો હતો કે, આમાં 55 વર્ષની નોકરાણીનો વાંક છે કે પછી 14 વર્ષના બાળકનો. ઓમ પુરી અહીં પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. કહેવાય છે કે એક વાર નોકરાણી સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા બાદ તેમણે પછીથી પણ નોકરાણી સાથે ઘણી વાર સંબંધ બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ એક સમયે 250 રૂપિયા પ્રથમ પગાર હતો, પછી ટીવીની સૌથી વધુ પગાર લેતી અભિનેત્રી બની, પરંતુ પતિની 3 શરતો અને ડૂબી ગયું 'દયાબેન'ની કારકિર્દી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Embed widget