શોધખોળ કરો

6 વર્ષની ઉંમરે ચાના ગ્લાસ ધોતો હતો આ અભિનેતા, 14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ

Guess Who: આજે વાત એક એવા અભિનેતાની છે જે માત્ર 6 વર્ષની ઉંમરે ચાની દુકાને ચાના ગ્લાસ ધોતો હતો. જ્યારે 14 વર્ષની ઉંમરે આ અભિનેતાએ પોતાની નોકરાણી સાથે જ શારીરિક સંબંધ બનાવી લીધા હતા.

Guess Who: બોલિવૂડના ઘણા સેલેબ્સના તમે આજ સુધી સંઘર્ષના કિસ્સા સાંભળ્યા હશે. બોલિવૂડની ઘણી ફિલ્મી હસ્તીઓ આજે જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવામાં તેમને ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે. આજે અમે તમને એક એવા અભિનેતાની દાસ્તાન સંભળાવી રહ્યા છીએ જેણે માત્ર 6 વર્ષની નાની ઉંમરે ચાની દુકાને ચાના ગ્લાસ ધોવાનું કામ કર્યું.

આ અભિનેતા થોડો મોટો થયો તો માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ પોતાની નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ બનાવી લીધા હતા. અભિનેતાએ પોતે આ વાત કબૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે જે અભિનેતાની વાત થઈ રહી છે તે હવે આ દુનિયામાં નથી. તો ચાલો જાણીએ તે અભિનેતા વિશે.

શું તમે આટલી હિન્ટ આપ્યા પછી પણ તે અભિનેતાને ઓળખી શક્યા નથી? અમે તમને જણાવી રહ્યા છીએ દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઓમ પુરી વિશે. ઓમ પુરીનું વર્ષ 2018માં અવસાન થયું હતું. જોકે તેમના ઘણા કિસ્સા આજે પણ ચર્ચામાં રહે છે.

6 વર્ષની ઉંમરે ધોયા ચાના ગ્લાસ

ઓમ પુરીનો જન્મ હરિયાણાના અંબાલામાં 18 ઓક્ટોબર 1950ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ આરોપમાં તેમના પિતાને જેલની હવા ખાવી પડી હતી. જોકે આ સ્થિતિમાં ઓમ પુરીના પરિવાર પર સંકટ વધુ ઊંડું થયું. ત્યારે અભિનેતાએ એક ચાની દુકાને ચાના એઠા ગ્લાસ ધોવાનું કામ કર્યું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Puri (@omrpuri)

14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ

ઓમની પોતાની નોકરાણી સાથેના સંબંધની વાત કોઈથી છુપાયેલી નથી. ઓમ પુરીનો આ કિસ્સો ઘણો વિવાદિત રહ્યો છે. આનો ઉલ્લેખ તેમની પત્ની રહેલા નંદિતા પુરીના પુસ્તક 'Unlikely Hero: Om Puri'માં છે. પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે ઓમ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમણે ઘરમાં કામ કરતી નોકરાણી જેની ઉંમર 55 વર્ષની હતી તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યા હતા.

ઓમ પુરી પોતે પણ આ વાત સ્વીકારી ચૂક્યા હતા. તેમણે એક વાતચીત દરમિયાન જાહેરમાં જ આ મામલે સવાલ કર્યો હતો કે, આમાં 55 વર્ષની નોકરાણીનો વાંક છે કે પછી 14 વર્ષના બાળકનો. ઓમ પુરી અહીં પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. કહેવાય છે કે એક વાર નોકરાણી સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા બાદ તેમણે પછીથી પણ નોકરાણી સાથે ઘણી વાર સંબંધ બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ એક સમયે 250 રૂપિયા પ્રથમ પગાર હતો, પછી ટીવીની સૌથી વધુ પગાર લેતી અભિનેત્રી બની, પરંતુ પતિની 3 શરતો અને ડૂબી ગયું 'દયાબેન'ની કારકિર્દી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget