શોધખોળ કરો

નામ સહિત ‘પદ્માવતી’માં થશે 5 મોટા ફેરફાર, સેન્સર બોર્ડની વાત માનવા તૈયાર છે ભણશાલી

1/7
એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય લીલા ભણશાલી સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ ફેરફાર કરવા તૈયાર થઈ ગયા છે. સૂત્રોના કેહવા મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં બે ડઝનથી વધારે સીન કાપવાનું કહ્યું હતું. સેન્સર બોર્ડની આગામી બેઠક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. આ બેઠકમાં ફિલ્મ રિલીઝની તારીખ નક્કી થઈ શકે છે.
એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય લીલા ભણશાલી સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ ફેરફાર કરવા તૈયાર થઈ ગયા છે. સૂત્રોના કેહવા મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં બે ડઝનથી વધારે સીન કાપવાનું કહ્યું હતું. સેન્સર બોર્ડની આગામી બેઠક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. આ બેઠકમાં ફિલ્મ રિલીઝની તારીખ નક્કી થઈ શકે છે.
2/7
રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છેક આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છેક આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
3/7
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં પદ્માવતી સામે વિરોધ વધતો ગયો.
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં પદ્માવતી સામે વિરોધ વધતો ગયો.
4/7
સેન્સર બોર્ડની 28 ડિસેમ્બરે થયેલી બેઠકમાં એવું નક્કી થયું હતું કે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવશે. ફિલ્મમાં ફેરફાર થયા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ બેઠકમાં સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી, ઈતિહાસકાર અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ, ડો. કે કે સિંહ હાજર હતા. ફિલ્મ નિર્માતાઓ દ્વારા પેનલમાં રાજઘરાનાના કેટલાક લોકોને સામેલ કરવાની માંગ કરી હતી.
સેન્સર બોર્ડની 28 ડિસેમ્બરે થયેલી બેઠકમાં એવું નક્કી થયું હતું કે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવશે. ફિલ્મમાં ફેરફાર થયા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ બેઠકમાં સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી, ઈતિહાસકાર અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ, ડો. કે કે સિંહ હાજર હતા. ફિલ્મ નિર્માતાઓ દ્વારા પેનલમાં રાજઘરાનાના કેટલાક લોકોને સામેલ કરવાની માંગ કરી હતી.
5/7
ફિલ્મ રિલીઝની મંજૂરી માટે આ 5 મોટા ફેરફાર કરવામાં આવશે. જે મુજબ (1) પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરવામાં આવશે. (2) ઘૂમર ડાન્સના ગીતમાં ફેરફાર કરવામાં આવશે. (3) ફિલ્મમાં ડિસ્ક્લેમર નાંખવામાં આવશે. આ ડિસ્ક્લેમરમાં ફિલ્મ કોઈપણ પ્રકારે સતીપ્રથાને પ્રોત્સાહન આપતું નથી તેમ લખેલું હશે. (4) ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ખોટા અને ભ્રમિત કરતાં ઐતિહાસિક સ્થળો બદલવામાં આવશે (5) ફિલ્મમાં અન્ય એક ડિસ્ક્લેમર એવું પણ ઉમેરવામાં આવશે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો દાવો નથી કરતી.
ફિલ્મ રિલીઝની મંજૂરી માટે આ 5 મોટા ફેરફાર કરવામાં આવશે. જે મુજબ (1) પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરવામાં આવશે. (2) ઘૂમર ડાન્સના ગીતમાં ફેરફાર કરવામાં આવશે. (3) ફિલ્મમાં ડિસ્ક્લેમર નાંખવામાં આવશે. આ ડિસ્ક્લેમરમાં ફિલ્મ કોઈપણ પ્રકારે સતીપ્રથાને પ્રોત્સાહન આપતું નથી તેમ લખેલું હશે. (4) ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ખોટા અને ભ્રમિત કરતાં ઐતિહાસિક સ્થળો બદલવામાં આવશે (5) ફિલ્મમાં અન્ય એક ડિસ્ક્લેમર એવું પણ ઉમેરવામાં આવશે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો દાવો નથી કરતી.
6/7
સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. કેટલાક બદલાવની સાથે ફિલ્મ હવે ઝડપથી રિલીઝ થઈ શકે છે. ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સીબીએફસીના ચેરમેન પ્રસુન જોશીએ સ્પષ્ટ કર્યું કે, ફિલ્મમાં 26 કટ્સ નથી કરવામાં આવ્યા, માત્ર 5 ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડનો હેતુ ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવાનો છે.
સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. કેટલાક બદલાવની સાથે ફિલ્મ હવે ઝડપથી રિલીઝ થઈ શકે છે. ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સીબીએફસીના ચેરમેન પ્રસુન જોશીએ સ્પષ્ટ કર્યું કે, ફિલ્મમાં 26 કટ્સ નથી કરવામાં આવ્યા, માત્ર 5 ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડનો હેતુ ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવાનો છે.
7/7
સેન્સર બોર્ડના સૂચન પર કરણી સેનાના મેજર હિમાંશુએ એબીપી ન્યૂઝને કહ્યું, અમારી પાસે જ્યારે પૂરો રિપોર્ટ આવશે ત્યારે જ પ્રતિક્રિયા આપીશું. પરંતુ અમે હજુ પણ અમારા સ્ટેન્ડ પર અડગ છીએ. લોકોની નારાજગીનો લાભ ઉઠાવીને આ લોકો તેમની ટીઆરપી વધારવા મફતની લોકપ્રિયતા લે છે. નફાખોરીની આદત પર રોક લાગવી જોઈએ.
સેન્સર બોર્ડના સૂચન પર કરણી સેનાના મેજર હિમાંશુએ એબીપી ન્યૂઝને કહ્યું, અમારી પાસે જ્યારે પૂરો રિપોર્ટ આવશે ત્યારે જ પ્રતિક્રિયા આપીશું. પરંતુ અમે હજુ પણ અમારા સ્ટેન્ડ પર અડગ છીએ. લોકોની નારાજગીનો લાભ ઉઠાવીને આ લોકો તેમની ટીઆરપી વધારવા મફતની લોકપ્રિયતા લે છે. નફાખોરીની આદત પર રોક લાગવી જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget