શોધખોળ કરો

Ram Mandir: 'આ આધ્યાત્મિક છે, અહીં રાજનીતિ જેવું કંઇ નથી.....', રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા રજનીકાંત

સોમવારે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થયું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે, તમામ ક્ષેત્રના દિગ્ગજો અયોધ્યા પહોંચ્યા અને કાર્યક્રમમાં ભાગ લીધો

Rajinikanth On Ram Mandir: સોમવારે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થયું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે, તમામ ક્ષેત્રના દિગ્ગજો અયોધ્યા પહોંચ્યા અને કાર્યક્રમમાં ભાગ લીધો. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બૉલીવૂડથી લઈને ટૉલીવુડ સુધીના ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણના દિગ્ગજ અભિનેતા રજનીકાંત પણ હાજર રહ્યા હતા. તેઓ મંગળવારે ચેન્નાઈ પરત ફર્યા અને એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન થલાઈવાએ આ ઘટનાને રાજકીય નહીં પણ 'આધ્યાત્મિક' ગણાવી હતી.

હું પહેલા 150 લોકોમાં હતો જેને રામલલ્લાના દર્શન કર્યા 
રજનીકાંત જેઓ તેમના પરિવાર સાથે ચેન્નાઈ પરત ફર્યા હતા, તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેઓ રામલલ્લાની પ્રતિમાના ઐતિહાસિક અનાવરણના સાક્ષી એવા પ્રથમ 150 લોકોમાંના એક હતા. તેણે તામિલમાં કહ્યું, "મેં ખૂબ જ સારા દર્શન કર્યા. રામ મંદિર ખુલ્યા પછી, હું (રામ લલ્લાની મૂર્તિ) જોનારા પ્રથમ 150 લોકોમાંનો એક હતો અને તેનાથી મને ખૂબ આનંદ થયો... મારા માટે તે આધ્યાત્મિકતા છે અને રાજકારણ નથી. દરેકના અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, અને તે દરેક વખતે મેળ ખાતું નથી."


Ram Mandir: 'આ આધ્યાત્મિક છે, અહીં રાજનીતિ જેવું કંઇ નથી.....', રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા રજનીકાંત

દર વર્ષે અયોધ્યા આવશે રજનીકાંત 
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રજનીકાંત કાર્યક્રમ દરમિયાન યોગ્ય રીતે સીટ ના ફાળવવાને કારણે પરેશાન જોવા મળ્યા હતા. જ્યારે રજનીકાંતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, "એવું કંઈ નથી." આ પહેલા રજનીકાંતે અયોધ્યામાં પત્રકારોને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક ઘટના હતી અને હું ઘણો ભાગ્યશાળી છું. હું દર વર્ષે અયોધ્યા ચોક્કસ આવીશ.

22 જાન્યુઆરીએ થયો હતો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 
સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિધિ બાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામલલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રજનીકાંત ઉપરાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા નામ રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં ચિરંજીવી તેમના પુત્ર અને અભિનેતા રામ ચરણ સાથે પહોંચ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કાંટારા ફેમ અભિનેતા અને નિર્દેશક ઋષભ શેટ્ટી પણ પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget