શોધખોળ કરો

Raju Srivastava Health: રાજુ શ્રીવાસ્તવને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા, હવે થઈ આ તકલીફ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ થયાને એક મહિનો પૂરો થવાનો છે.

Raju Srivastava Health Update: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ થયાને એક મહિનો પૂરો થવાનો છે. 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી કોમેડિયન ફરી હોશમાં આવ્યો નથી. તેમની સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવે છે. રાજુ શ્રીવાસ્તવ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી તાવ આવતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થતાં મંગળવારે તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેમના હાથ-પગમાં પણ હલચલ જોવા મળી હતી. રાજુ તેમને અપાઈ રહેલી સારવારનો રિસ્પોન્સ પણ આપી રહ્યો હતા, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

100 ડિગ્રી તાવ આવ્યોઃ

રિપોર્ટ અનુસાર, રાજુને 100 ડિગ્રી તાવ આવ્યા બાદ ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પોતે 80-90 ટકા સુધી કુદરતી ઓક્સિજન લઈ રહ્યા છે. ચાહકો, પરિવારજનો અને તેમના મિત્રો રાજુ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને જોવા માટે જોની લિવર, સુનીલ પાલ અને ઘણા કોમેડિયન હોસ્પિટલ ગયા હતા.

સોશિયલ મીડિયા પર અપાય છે હેલ્થ અપડેટઃ

રાજુ શ્રીવાસ્તવનો પરિવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે જણાવી રહ્યો છે. 25 ઓગસ્ટે તેમણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું- મારા પિતા શ્રી રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે અને તેઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. હાલ વેન્ટીલેટર પર છે. તેમના માટે તમારો પ્રેમ અને પ્રાર્થના ચાલુ રાખવા માટે આપ સૌને વિનંતી.

તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

દિલ્હીના CM કેજરીવાલનો મોટો દાવો, CBIએ દિલ્હીમાં રેડ પાડી અને ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget