શોધખોળ કરો

SSR Birth Anniversary: બર્થ એનિવર્સરી પર રિયા ચક્રવર્તીએ સુશાંતને કર્યો યાદ, Unseen તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યુ....

Rhea Chakraborty-SSR: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે ફરી એકવાર રિયા અને સુશાંતના નામ ચર્ચામાં આવ્યું છે.

Rhea Chakraborty-SSR: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી પર  સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે ફરી એકવાર રિયા અને સુશાંતના નામ ચર્ચામાં આવ્યું છે.

21 જાન્યુઆરી એટલે કે આજે હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકાર સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવરસરીની  ઉજવણી કરવામાં આવી રહી છે. અલબત્ત, સુશાંત આપણા બધાની વચ્ચે નથી રહ્યો, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. બર્થ એનિવર્સરીના અવસર પર, દરેક ફેન્સ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવીને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ તેને યાદ કરતી થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રિયાને સુશાંત આવી  યાદ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

સુશાંત સિંહ રાજપૂતની 37માં જન્મ દિવસ પર ર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કર્યો  છે. રિયા ચક્રવર્તીની આ પોસ્ટમાં તેની અને સુશાંત સિંહ રાજપૂતની થ્રોબેક તસવીરો છે. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. રિયા ચક્રવર્તીએ આ તસવીરોના કેપ્શનમાં Infinity Plus One લખ્યું છે. જો સ્પષ્ટ રીતે જોવામાં આવે તો, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે.  . રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 સુશાંત અને રિયાનું નામ ચર્ચાનો વિષય બન્યું હતું

ઈન્સ્ટાગ્રામ પર રિયા ચક્રવર્તીની આ લેટેસ્ટ પોસ્ટ પછી ફરી એકવાર રિયા અને સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ ચર્ચાનો વિષય બની ગયું છે. અગાઉ, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને રિયા ચક્રવર્તીનું નામ ઘણું વિવાદમાં ઘેરાયું હતું.  સુશાંતના પરિવારે તેની આત્મહત્યા માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ગણાવી હતી. જેના કારણે રિયાને જેલમાં પણ જવું પડ્યું હતું. જો કે, તે પછી પણ, રિયા ઘણા પ્રસંગોએ સુશાંત માટે તેના દિલમાં રહેલા પ્રેમને વ્યક્ત કરતી રહી છે.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget