શોધખોળ કરો

સલમાન ખાન સાથે થવાના હતા સંગીતા બિજલાનીના લગ્ન, કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ...

પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ હાલમાં જ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 9 જુલાઈ 1960માં મુંબઈમાં થયો હતો.

મુંબઈ: પોતાના સમયથી ખૂબ જ સુંદર અભિનેત્રી અને પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ હાલમાં જ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 9 જુલાઈ 1960માં મુંબઈમાં થયો હતો. તેને જોઈએ, એ કહેવું મુશ્કેલ છે કે તે 60 વર્ષની છે, કારણ કે સંગીતાએ પોતાને ખૂબ જ ફિટ અને સુંદર રાખી છે. શરૂઆતથી જ તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન સાથે થવાના હતા સંગીતા બિજલાનીના લગ્ન, કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ... સુપરસ્ટાર સલમાન ખાન સાથે તેનું નામ ચર્ચામાં હતું. અહીં સુધી કે કેટલાક સૂત્રઓ પાસેથી જાણવા મળ્યુ છે કે બંને લગ્ન કરવાના હતા અને કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના કાર્ડ પર છપાઈ ગયા હતા પરંતુ અંતિમ સમયે સંગીતાએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. સંગીતાને નાનપણથી જ ગ્લૈમર વર્લ્ડથઈ પ્રેમ હતો. તેણે વર્ષ 1980માં મિસ ઈન્ડિયાનો ખીતાબ જીત્યો હતો. ત્યારબાદ તે મોડલિંગની સાથે સાથે ફિલ્મોમાં પણ એક મોટુ નામ બની ગઈ હતી. આ દરમિયાન સંગીતા અને સલમાન એકબીજાને દિલ આપી બેઠા હતા. એક રિપોર્ટ મુજબ, બંને 27 મે 1994ના લગ્ન કરવાના હતા. સંગીતાના મુજબ, સલમાને પોતે જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી. સંગીતા અને સલમાને વર્ષ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, એ સમયે સંગીતા ફિલ્મોમાં નહોંતી આવી. રિપોર્ટ મુજબ બંને આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એમ પણ માનવામાં આવે છે કે તેમના પ્રેમ સંબંધો લગ્ન સુધી પહોંચ્યા હતા. એટલું જ નહી, એવા પણ સમાચાર હતા કે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. સલમાને પોતે ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કૉફી વિથ કરણમાં આ વાત સ્વીકારી કે સંગીતાએ લગ્નના કાર્ડ છપાવ્યા હતા પરંતુ તેણે પોતે આ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget