શોધખોળ કરો
સેક્સ વર્કર્સથી પરેશાન થઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂત છોડશે ઘર, જાણો વિગત
1/5

સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતમાં રાજાનો રોલ કર્યા બાદ હાલ શાહિદ બત્તી ગુલ મીટર ચાલુનું શૂટિંગ કરી રહ્યો છે.
2/5

મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણે તેમણે હવે ઘર બદલવાનું નક્કી કર્યું છે.
Published at : 11 Feb 2018 09:55 AM (IST)
View More























