શોધખોળ કરો
...શું આ કારણે 15 નવેમ્બરના રોજ લગ્ન કરશે રણવીર-દીપિકા?
1/4

'પદ્માવત'માં ભલે રણવીર અને દીપિકાનો એક પણ સિન સાથે ન હોય. પણ બંનેનું કામ ભરપેટ વખાણાયુ હતું. અને દર્શકોએ તેમને તેમનાં પાત્રમાં પસંદ પણ કર્યા હતાં.
2/4

'રામલીલા'માં રણવીર અને દીપિકાની જોડી દર્શકોએ ખુબજ પસંદ પડી હતી. ત્યાર બાદ સંજય લીલા ભણસાલીએ તે દિવસોમાં તેમને લઇને 'બાજીરાવ મસ્તાની' બનાવી હતી. અને આ વર્ષની શરૂઆતમાં જ તેઓ એક સાથે 'પદ્માવત' ફિલ્મમાં જોવા મળ્યા હતા. 'બાજીરાવ મસ્તાની'માં પણ તેમની કેમેસ્ટ્રીનાં લોકો કાયલ થયા હતાં.
Published at : 25 Oct 2018 07:25 AM (IST)
View More





















