શોધખોળ કરો
શ્રીદેવીના મોત અંગે કેમ ચૂપ છે શ્રીની બહેન, જીજાજીઓ કર્યો ખુલાસો
1/5

નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.
2/5

શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.
Published at : 13 Mar 2018 07:42 AM (IST)
Tags :
Sridevi DeathView More























