શોધખોળ કરો

શ્રીદેવીના મોત અંગે કેમ ચૂપ છે શ્રીની બહેન, જીજાજીઓ કર્યો ખુલાસો

1/5
 નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.
નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.
2/5
 શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.
શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.
3/5
 સંજયે જણાવ્યું હતું કે,’શ્રીલતા સાથે મારા લગ્નને 28 વર્ષ થઈ ચૂક્યાં છે. શ્રીદેવીનું અવસાન એ અમારા માટે એક આંચકો છે. કપૂર પરિવાર સાથે અમારા રિલેશન ખૂબ સારા રહ્યાં હતાં. મારી પત્ની શ્રીદેવીના અવસાન પર દુખના કારણે ચૂપ છે. શ્રીદેવી હંમેશ માટે અમારા પરિવારનો ભાગ રહેશે. અમે આ દુખી ઘટનામાં બોની કપૂર સાથે છીએ.’
સંજયે જણાવ્યું હતું કે,’શ્રીલતા સાથે મારા લગ્નને 28 વર્ષ થઈ ચૂક્યાં છે. શ્રીદેવીનું અવસાન એ અમારા માટે એક આંચકો છે. કપૂર પરિવાર સાથે અમારા રિલેશન ખૂબ સારા રહ્યાં હતાં. મારી પત્ની શ્રીદેવીના અવસાન પર દુખના કારણે ચૂપ છે. શ્રીદેવી હંમેશ માટે અમારા પરિવારનો ભાગ રહેશે. અમે આ દુખી ઘટનામાં બોની કપૂર સાથે છીએ.’
4/5
એક રિપોર્ટ અનુસાર સંજયે જણાવ્યું હતું કે,’મારી પત્ની શ્રીલતા પર અનેક આરોપ લાગ્યાં છે. એવું કહેવામાં આવે છે કે તેણે શ્રીદેવીની સમગ્ર પ્રોપર્ટી પચાવી પાડી છે. શ્રીદેવીના મોત પર ચૂપ રહેવાના કારણે લોકો મન ફાવે તેવાં અનેક પ્રકારના મતલબ નીકાળી રહ્યાં છે. આ દરેક આરોપ ખોટા છે.’
એક રિપોર્ટ અનુસાર સંજયે જણાવ્યું હતું કે,’મારી પત્ની શ્રીલતા પર અનેક આરોપ લાગ્યાં છે. એવું કહેવામાં આવે છે કે તેણે શ્રીદેવીની સમગ્ર પ્રોપર્ટી પચાવી પાડી છે. શ્રીદેવીના મોત પર ચૂપ રહેવાના કારણે લોકો મન ફાવે તેવાં અનેક પ્રકારના મતલબ નીકાળી રહ્યાં છે. આ દરેક આરોપ ખોટા છે.’
5/5
મુંબઈઃ શ્રીદેવીના મોતને લગભગ બે સપ્તાહનો સમય થઈ ગયો છે. હાલમાં તેના ચેન્નઈ સ્થિત તેના પરિવારજનોએ મૌન તોડ્યું હતું. સૌથી પહેલા ખુદ શ્રીદેવીના અંકલ સામે આવ્યા હતો બાદમાં હવે શ્રીદેવીની બહેન શ્રીલતાના પતિ સંજય રામાસ્વામીએ આ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે.
મુંબઈઃ શ્રીદેવીના મોતને લગભગ બે સપ્તાહનો સમય થઈ ગયો છે. હાલમાં તેના ચેન્નઈ સ્થિત તેના પરિવારજનોએ મૌન તોડ્યું હતું. સૌથી પહેલા ખુદ શ્રીદેવીના અંકલ સામે આવ્યા હતો બાદમાં હવે શ્રીદેવીની બહેન શ્રીલતાના પતિ સંજય રામાસ્વામીએ આ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget