શોધખોળ કરો

Sridevi Birth Anniversary: શ્રીદેવીએ બોની કપૂર નહિ પરંતુ આ સુપર સ્ટાર માટે 7 દિવસ રાખ્યા હતા ઉપવાસ

80ના દાયકાની ટોચની અભિનેત્રી રહી ચૂકેલી શ્રીદેવીએ પોતાના કરિયરમાં એકથી એક શ્રે્ષ્ઠ ફિલ્મો આપી હતી. તેણે ક્યારેય પોતાના અભિનયથી દર્શકોને નિરાશ કર્યા નથી.

Sridevi Birth Anniversary:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને સાઉથમાં સફળતા ન મળી અને એક પછી એક રિજેક્શનનો સામનો કરવો પડ્યો પરંતુ તેમ છતાં હિંમત ન હાર્યા અને બોલિવૂડ તરફ વળ્યા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે ન માત્ર સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ વિક્રમ  સર્જતા રહ્યા. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે, જેઓ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલિવૂડ તરફ વળ્યા. આજે વાત કરીએ હવા હવાઇ ગર્લનો જેણે લૂક અને અભિનય કલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી હતી.

આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. જો કે આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદ હંમેશા લોકોમાં જીવંત છે. શું તમે જાણો છો કે, આ બોલિવૂડની  'ચાંદની'ના સાઉથના ઘણા સ્ટાર્સ સાથે સારા સંબંધો હતા, પરંતુ એક સુપરસ્ટાર છે જેની સાથે શ્રીદેવીએ માત્ર ફિલ્મો જ નથી કરી પરંતુ તેના માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.  આ બિલકુલ સત્ય છે. શ્રીદેવીએ કોના માટે 7 દિવસના ઉપવાસ કર્યા? શ્રીદેવીએ કયા સાઉથ સુપરસ્ટાર સાથે નિભાવી હતી ગાઢ મિત્રતા? ચાલો  જણાવીએ..

શ્રીદેવી તેના યુગની સૌથી લોકપ્રિય અને ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ સિનેમામાં પણ તેણે એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે સાઉથ સિનેમાના 'થલાઈવા' સાથે એક-બે નહીં પરંતુ 25થી વધુ ફિલ્મો કરી છે, જેની સાથે તેનું ખૂબ જ સારું બોન્ડિંગ હતું. અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ.

અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર એટલે કે રજનીકાંતની. શ્રીદેવી અને રજનીકાંતે 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની,' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શ્રીદેવી અને રજનીકાંત બંનેની  લગ્ન પછી પણ ખૂબ જ સારી મિત્રતા હતી.  શ્રીદેવીએ ખુદ  ખુલાસો કર્યો હતો કે , તેમણે આ સુપરસ્ટાર માટે  7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું કે, જ્યારે તે વર્ષ 2011માં તેની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેને સારવાર માટે સિંગાપુર લઈ જવો પડ્યો હતો. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેમણે મારા માટે સાત દિવસના ઉપવાસ રાખીને સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી તેમજ શિરડી સાંઇબાબાના દર્શનની માનતા પણ રાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget