શોધખોળ કરો

Sridevi Birth Anniversary: શ્રીદેવીએ બોની કપૂર નહિ પરંતુ આ સુપર સ્ટાર માટે 7 દિવસ રાખ્યા હતા ઉપવાસ

80ના દાયકાની ટોચની અભિનેત્રી રહી ચૂકેલી શ્રીદેવીએ પોતાના કરિયરમાં એકથી એક શ્રે્ષ્ઠ ફિલ્મો આપી હતી. તેણે ક્યારેય પોતાના અભિનયથી દર્શકોને નિરાશ કર્યા નથી.

Sridevi Birth Anniversary:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને સાઉથમાં સફળતા ન મળી અને એક પછી એક રિજેક્શનનો સામનો કરવો પડ્યો પરંતુ તેમ છતાં હિંમત ન હાર્યા અને બોલિવૂડ તરફ વળ્યા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે ન માત્ર સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ વિક્રમ  સર્જતા રહ્યા. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે, જેઓ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલિવૂડ તરફ વળ્યા. આજે વાત કરીએ હવા હવાઇ ગર્લનો જેણે લૂક અને અભિનય કલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી હતી.

આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. જો કે આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદ હંમેશા લોકોમાં જીવંત છે. શું તમે જાણો છો કે, આ બોલિવૂડની  'ચાંદની'ના સાઉથના ઘણા સ્ટાર્સ સાથે સારા સંબંધો હતા, પરંતુ એક સુપરસ્ટાર છે જેની સાથે શ્રીદેવીએ માત્ર ફિલ્મો જ નથી કરી પરંતુ તેના માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.  આ બિલકુલ સત્ય છે. શ્રીદેવીએ કોના માટે 7 દિવસના ઉપવાસ કર્યા? શ્રીદેવીએ કયા સાઉથ સુપરસ્ટાર સાથે નિભાવી હતી ગાઢ મિત્રતા? ચાલો  જણાવીએ..

શ્રીદેવી તેના યુગની સૌથી લોકપ્રિય અને ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ સિનેમામાં પણ તેણે એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે સાઉથ સિનેમાના 'થલાઈવા' સાથે એક-બે નહીં પરંતુ 25થી વધુ ફિલ્મો કરી છે, જેની સાથે તેનું ખૂબ જ સારું બોન્ડિંગ હતું. અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ.

અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર એટલે કે રજનીકાંતની. શ્રીદેવી અને રજનીકાંતે 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની,' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શ્રીદેવી અને રજનીકાંત બંનેની  લગ્ન પછી પણ ખૂબ જ સારી મિત્રતા હતી.  શ્રીદેવીએ ખુદ  ખુલાસો કર્યો હતો કે , તેમણે આ સુપરસ્ટાર માટે  7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું કે, જ્યારે તે વર્ષ 2011માં તેની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેને સારવાર માટે સિંગાપુર લઈ જવો પડ્યો હતો. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેમણે મારા માટે સાત દિવસના ઉપવાસ રાખીને સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી તેમજ શિરડી સાંઇબાબાના દર્શનની માનતા પણ રાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Embed widget