શોધખોળ કરો
ચેન્નઈમાં યોજાઈ શ્રીદેવીની પ્રાર્થનાસભા, નજીકના સંબંધીએ કર્યા ચોંકાવનારા ખુલાસા!
1/6

જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાને કારણે શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. તે પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી.
2/6

તેમણે કહ્યું કે, આ દરમિયાન શ્રીદેવી ખૂબ જ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહી હતી અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે તેમણે પ્રૉપર્ટી સુદ્ધાં વેચી દીધી હતી. આ જ કારણ હતું કે, તેમણે કપરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું.
Published at : 12 Mar 2018 07:32 AM (IST)
View More























