શોધખોળ કરો

સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર

સુશાંત કેસમાં ખુલીને બોલવાનો અંદાજ હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવ્યો છે, સુબ્રમણ્યમ સ્વામી કંગનાના સપોર્ટમાં આવ્યા છે, અને કાયદેસરની મદદ કરવાની પણ ઓફર કરી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગૂંચવણ દિવસે દિવસે વધી રહી છે. સુશાંતના મોત બાદ પોતાના નિવેદનોને લઇને અનેકવાર ચર્ચામાં આવેલી અભિનેત્રી કંગના રનૌતને હવે બીજેપી નેતાનો સપોર્ટ મળ્યો છે. અભિનેત્રી કંગનાએ સુશાંતના મોતને પ્લાન્ડ મર્ડર ગણાવ્યુ હતુ. સુશાંત કેસમાં ખુલીને બોલવાનો અંદાજ હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવ્યો છે, સુબ્રમણ્યમ સ્વામી કંગનાના સપોર્ટમાં આવ્યા છે, અને કાયદેસરની મદદ કરવાની પણ ઓફર કરી છે. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર ખરેખરમાં, સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઇશકરણે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે કે સુબ્રમણ્યમ સ્વામી કંગનાની કાયદેસર રીતે મદદ કરવા માટે તૈયાર છે. તેમને ટ્વીટ કર્યુ- ડૉ. સ્વામીએ પહેલા જ કહ્યું છે કે જો કંગનાની ટીમને પોલીસને સ્ટેટમેન્ટ આપતી વખતે જો કોઇ કાયદેસરની મદદની જરૂર પડે, તો તે હું આપવા માટે તૈયાર છું.
ઇશકરણ તે જ વકીલ છે જેની નિયુક્તિ સુબ્રમણ્યમ સ્વામીએ કરી છે. તેમને ઇશકરણને સુશાંત રાજપૂત મામલે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ એકઠા કરવાનુ કહ્યું છે. જેમાં જરૂર પડવાથી કેસની સીબીઆઇ તપાસ કરવામાં આવી શકે. ઇશકરણ સુશાંત કેસમાં ઝડપથી કામ કરી રહ્યાં છે. તેમને મુંબઇ પોલીસને અપીલ કરી હતી કે સુશાંતના ઘરને યોગ્ય રીતે સીલ કરવામાં આવે અને તેમનો બધો સામાન સંભાળીને રાખવામાં આવે. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર સુબ્રમણ્યમ સ્વામી અને રુપા ગાંગુલી જેવા નેતા આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે. જોકે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખનુ કહેવુ છે કે આ કેસમાં સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથી.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે ગયા મહિને પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં બૉલીવુડ અને ફેન્સ જગતમાં નેપૉટિઝમને લઇને ચર્ચા જાગી હતી. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget