શોધખોળ કરો
સુનીલ-કપિલના ફેંસ માટે Good News, જાણો શોના સૂત્રો કરી શું જાહેરાત
1/4

શોના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને અહેવાલ આપ્યો છે કે સુનીલ, ચંદન પ્રભાકર અને અલી અસગર જેમણે શો બોયકોટ કર્યાના અહેવાલો હતા તેઓ પણ આગલા એપિસોડની શૂટિંગમાં હાજર રહ્યા હતા. કપિલ અને સુનીલે અંતે તેમનો ઝઘડાનો ઉકેલ લાવી દીધો હોય તેમ લાગે છે.
2/4

મુંબઈ: કપિલ અને સુનીલના ફેંસ માટે સુપર ગુડ ન્યૂઝ છે. ડો. મશૂર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર કપિળ શર્મા શો છોડીને નથી જઈ રહ્યો. સુનીલ કપિલના શોમાં કામ કરશે તે નક્કી છે.
Published at : 28 Mar 2017 11:02 AM (IST)
View More























