શોધખોળ કરો

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના આ એક્ટરને શૂટ માટે ન મળી મંજૂરી, કહ્યું- શૂટિંગ નહીં કરું તો.....

ઘનશ્યામ નાયકે આગળ કહ્યું કે, હું એક્ટિંગ નહીં કરું તો મરી પણ શકુ છું. એક કલાકાર તરીકે હું મારા અંતિમ દિવસોમાં પણ કામ કરવા ઇચ્છું છું.

નવી દિલ્હીઃ લોકડાઉન બાદ હવે ટીવી સીરિયલ્સના શૂટિંગ કેટલીક શરતોને સાથે શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન્સ અનુસાર બાળકો અને વૃદ્ધ એક્ટર્સને શૂટિંગ કરવાની મંજૂરી નહીં મળે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સને લઈને જાણીતી ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટૂ કાકાની લોકપ્રિય ભૂમિકા ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકે સ્પોટબોય સાથે વાતચીત કરી. ઘનશ્યામ નાયકે કહ્યું કે જો હું એક્ટિંગ નહીં કરું તો હું મરી પણ શકુ છું. ઘનશ્યામ નાયકે સ્પોટબોયને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું શૂટ કરવા માટે સક્ષમ છું અને સ્વસ્થ્ય છું. હાલમાં નિર્માતાઓ દ્વારા મને કંઈપણ કહેવામાં આવ્યું નથી, માટે હું તેનો ભાગ રહીશ. જ્યારથી એ અહેવાલ આવ્યા છે કે સરકારી નિયમોને કારણે હું શો માટે શૂટિંગ નથી કરી શકતો. મારા ફેન્સ અને શુભચિંતકો તરફથી ઘણાં મેસેજ આવ્યા છે કે શો તમારા વગર અધૂરો રહેશે. નટ્ટૂ કાકાને ‘તારક મેહતા’માં હોવું જોઈએ. ઘનશ્યામ નાયકે આગળ કહ્યું કે, હું એક્ટિંગ નહીં કરું તો મરી પણ શકુ છું. એક કલાકાર તરીકે હું મારા અંતિમ દિવસોમાં પણ કામ કરવા ઇચ્છું છું. ભવગાવનની કૃપાને કારણે હું આમ કરવા માટે સક્ષમ છું. મારી આસપાસ એક મોટો ખુશ પરિવાર છે. પરંતુ શૂટિંગ ન કરવાનો વિચાર મને નિરાશા અપાવે છે. 75 વર્ષની ઉંમરમાં પણ હું કામ કરવા માટે સ્વસ્થ્ય છું. જો તેઓ મને આવતીકાલ માટે સમય આપે તો હું સેટ પર રોલ કરવા માટે સમય પર પહોંચી જઈશ. જણાવીએ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક લોકપ્રિય પારિવારિક ટીવી શો છે, જે સબ ટીવી પર પ્રસારિત થાય છે. આ સો લાંબા સમયથી લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાનું કામ કરી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget