શોધખોળ કરો

Shaakuntalam First Look: સામંથાની ઐતિહાસિક ફિલ્મ ‘શાકુંતલમ’નો ફર્સ્ટ લૂક રિલીઝ, અલ્લૂ અર્જૂનની દીકરી કરશે આ મુખ્ય રૉલ

'શાકુંતલમ’ (Shakuntalam)' ફિલ્મ કાલિદાસની પૌરાણિક કહાણી ‘શકુંતલમ’ પર આધારિત છે. આમાં શુકંતલા અને દુષ્યન્તની પ્રેમ કહાણીની ફરીથી ફિલ્માવવામાં આવશે.

Shaakuntalam First Look Out: હાલના સમયમાં બૉક્સ ઓફિસ પર સાઉથ ફિલ્મોની જોરદાર બોલબાલા છે. બૉલીવુડની ફિલ્મોની સરખામણીમાં સાઉથ ઇન્ડિયન સિનેમાની ફિલ્મો વધુ શાનદાર કમાણી કરી રહી છે. હવે આ કડીમાં વધુ એક સાઉથ ફિલ્મનુ ફર્સ્ટ લૂક સામે આવ્યુ છે. ઐતિહાસિક ફિલ્મ ‘શાકુંતલમ’ (Shakuntalam) નુ ફર્સ્ટ લૂક પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે. જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) આમાં લીડ રૉલમાં છે, સામંથા ઉપરાંત આ ફિલ્મમાં બ્લૉક બસ્ટર અભિનેતા અલ્લૂ અર્જૂનની દીકરી પણ મુખ્ય રૉલમાં દેખાશે. 

'શાકુંતલમ’ (Shakuntalam)' ફિલ્મ કાલિદાસની પૌરાણિક કહાણી ‘શકુંતલમ’ પર આધારિત છે. આમાં શુકંતલા અને દુષ્યન્તની પ્રેમ કહાણીની ફરીથી ફિલ્માવવામાં આવશે. આ ક્લાસિક કહાણીને નવી એડિશનમાં બનાવવામાં આવી રહી છે. સામંથા આ પૌરાણિક ડ્રામામાં રાજકુમારી શકુંતલા (Princess Shakuntala)ની ભૂમિકા નિભાવતી દેખાશે. એક્ટર દેવ મોહન, સામંથા રૂથ પ્રભના અપૉઝિટ રાજા દુષ્યન્તના અવતારમાં દેખાશે. વળી અલ્લૂ અર્જૂનની દીકરી અલ્લૂ અરહા રાજકુમારી ભરતની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મનુ નિર્માણ ગયા વર્ષ ફેબ્રુઆરી 2021માં શરૂ થયુ હતુ અને હવે ફિલ્મ પુરી થઇ ચૂકી છે. ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બર 2022એ રિલીઝ થશે. 

ફિલ્મના કહાણીકાર ફિલ્મ મેકર ગુનાશેખર છે, ફિલ્મના કલાકારોમાં મોહન બાબૂ, સચિન ખેડેકર, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નગલ્લા અને વાર્શિની સુંદરરાજન સામેલ છે. ગુના ટીમવર્ક્સ અને દિલ રાજૂ પ્રૉડક્શનના બેનર હેઠળ બની રહી છે, જેમાં નીલિમા ગુના અને દિલ રાજૂનો મોટો ફાળો છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

ઉલ્લેખનીય છે કે નિર્દેશક ગુનેશેખરે અનુષ્કા શેટ્ટીની ફિલ્મરુદ્રમા દેવીને પણ નિર્દેશિત કરી હતી. જે સાઉથમાં બ્લૉક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. હવે સામંથાને ઐતિહાસિક પાત્રમાં જોવી દિલચસ્પ રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget