શોધખોળ કરો

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં Disha Vakani ની નહી થાય વાપસી, અસિત મોદીએ શું કર્યો મોટો ખુલાસો?

જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે

Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જેઠાલાલ સાથેની તેમની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. બીજી વખત માતા બન્યા પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે દિશા કદાચ શોમાં પાછી ફરી શકે છે, પરંતુ હવે તે શક્ય નથી.

દિશા વાકાણીની જગ્યાએ નવી દયાબેન જોવા મળશે

હા, દિશા વાકાણી હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં જોવા નહીં મળે. જો કે લાંબા સમય બાદ શોમાં દયાબેનના રોલમાં અન્ય કોઈ જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ 'ઈ-ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેન તરીકે જોવા મળશે નહીં. દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે, ટૂંક સમયમાં નવી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે.

દિશા વાકાણી પરત ફરે તેવી અપેક્ષા હતી

આસિત મોદીએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દિશાની આ શોમાં દયાબેન તરીકેની રાહ જોવાઇ રહી હતી. તેણે પ્રેગ્નેન્સી દરમિયાન મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તે શોમાંથી ગાયબ છે. નિર્માતાએ કહ્યું, “અમને દિશાને બદલવામાં આટલો સમય લાગ્યો કારણ કે દિશાએ લગ્ન પછી થોડો સમય કામ કર્યું. બાદમાં તેણી મેટરનીટી લીવ લીધી હતી. બાદમાં બાળકની સંભાળ માટે રજા ચાલુ રાખી હતી. તેણે ક્યારેય નોકરી છોડી નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે, પરંતુ પછી કોરોના મહામારી આવી. અમે સાવધાની સાથે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે દિશા કોરોના મહામારીમાં શૂટિંગ કરતાં ડરી ગઈ હતી.

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, કોરોના બાદ તેમણે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ હતી, પરંતુ હવે તે આવી શકશે નહીં. તેમણે કહ્યું, “અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું કારણ કે તે શો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. તાજેતરમાં તેણીએ બીજા સંતાનને જન્મ આપ્યો છે જેથી તે હવે શોમાં પાછી આવી શકશે નહી અમે નવી દયાબેનની શોધમાં છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget