શોધખોળ કરો

TVની આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન, જાણો કોણ છે આ અભિનેત્રી

મુંબઈના ગુરુદ્વારામાં આ કપલે લગ્ન કર્યાં હતાં. અમે કોઈ પણ પ્રકારના તામ-જામ વગર સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

મુંબઈ: ‘ઉડાન’, ‘જીત ગઈ તો પિયા મોરે’ તેમજ ‘વિશ’ જેવી જાણીતી સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરે બોયફ્રેન્ડ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. તે અને ગગન ઉર્ફે ગભરું છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતાં. ગગન પણ ટેલિવુડ સાથે સંકળાયેલો છે, તે રિયાલિટી શો માટે કામ કરે છે. મુંબઈના ગુરુદ્વારામાં આ કપલે લગ્ન કર્યાં હતાં. આ અંગે વાત કરતાં દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના તામ-જામ વગર સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમે મહેંદી, હલ્દી અને ચૂડા સેરેમની જેવા પ્રી-વેડિંગ ફંક્શન પણ કર્યાં હતા. TVની આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન, જાણો કોણ છે આ અભિનેત્રી તેણે વધુમાં જણાવ્યું હતું કે, બધું અચાનકથી જ થયું હતું. અમે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ખૂબ ખરાબ દિવસો પણ જોયા છે. પરંતુ અમે એકબીજાનો સાથ ક્યારેય ન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
View this post on Instagram
 

WE DID ❤️❤️

A post shared by Divya Bhatnagar (@divyabhatnagarofficial) on

દિવ્યા અને ગગનના ઈન્ટર-કાસ્ટ મેરેજ હોવાથી બંનેમાંથી કોઈના પરિવારજને હાજરી આપી નહોતી. આ અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ગગન અને મેં ઘણી તકલીફોનો સામનો કર્યો છે કારણે કે અમારા પરિવારે આ સંબંધને મંજૂરી આપી નહોતી. જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે અમારી સામે કોઈને કોઈ સમસ્યા આવી હતી. અમે 2015માં સગાઈ કરી ત્યારે પણ પરિવારજનો વગર કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget