શોધખોળ કરો
‘પદ્માવતી’માં ભારતીય નારીના ચરીત્ર સાથે છેડછાડ, વ્યભિચારી હુમલાવર હતો ખિલજી: ઉમા ભારતી
1/5

ઉમા ભારતીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. તેમાં લખ્યું કે, રાણી પદ્માવતીના વિષય પર હું તટસ્થ નથી રહી શકતી, મારું નિવેદન છે કે, પદ્માવતી રાજપૂત સમાજ સાથે ન જોડી ભારતીય નારીની અસ્મિતા સાથે જોડવામાં આવે. રિલીઝ પહેલા ઈતિહાસકાર, ફિલ્મકાર અને વાંધો ઉઠાવનાર સમુદાયના પ્રતિનિધી અને સેંસર બોર્ડે મળીને કમિટી બનાવી અને તેના નિર્ણય કરવું જોઈએ.
2/5

નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતી શૂટિંગની શરૂઆતથીજ વિવાદ બંધ થવા નામજ નથી લઈ રહ્યો. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ હવે પદ્માવતીની રિલીઝને લઈને થઈ રહેલા વિવાદમાં જોડાઈ ગઈ છે. તેણે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર શેર કર્યો છે. જેમાં લખ્યું કે અલાઉદ્દીન ખિલજી એક વ્યભિચારી હુમલાવર હતો. તેની ખરાબ નજર પદ્માવતી પર હતી.
Published at : 04 Nov 2017 05:45 PM (IST)
View More























