શોધખોળ કરો

Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

Madhuri Dixit: રામ નવમીના શુભ પ્રસંગે માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે વારાણસી પહોંચી, જ્યાં તેણીએ ગંગા આરતીમાં ભાગ લીધો. ચાહકોને તેનો સાદો અને સરળ અંદાજ ખૂબ જ ગમ્યો કારણ કે તે કુલ્હાડ ચાની ચૂસકી લેતી જોવા મળી.

Madhuri Dixit: બોલિવૂડની મશહૂર અભિનેત્રી માધુરી દીક્ષિત ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કારણ કોઈ ફિલ્મ કે શો નથી, પણ તેમનો આધ્યાત્મિક અને સાદગીભર્યો અંદાજ છે. હાલમાં જ રામનવમીના અવસર પર તે પોતાના પતિ શ્રીરામ નેને સાથે વારાણસી પહોંચી હતી, જ્યાં તેણે શહેરની ધાર્મિક પરંપરાઓ અને સુંદરતાનો આનંદ માણ્યો હતો. બનારસના ઘાટ, ગંગાની શાંતિ અને અહીંનો માહોલ તેમને ખૂબ જ પસંદ આવ્યો, જેની ઝલક તેમની તસવીરોમાં જોવા મળી રહી છે.

નમો ઘાટ પર કુલ્લડ ચા પીતી જોવા મળી માધુરી દીક્ષિત

ગુરુવારે વારાણસીમાં માધુરી દીક્ષિત ગંગા કિનારે પહોંચી હતી. નમો ઘાટ પર તેણે 'અલકનંદા ક્રૂઝ'ની સવારી કરી અને ગંગા કિનારાના દ્રશ્યો નિહાળ્યા. ત્યારબાદ માધુરી અને શ્રીરામ ગંગા આરતીમાં સામેલ થયા હતા, જ્યાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે દીપદાન પણ કર્યું અને પૂરી શ્રદ્ધા સાથે પૂજામાં ભાગ લીધો. આ દરમિયાન તેમનો સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં બંને કુલ્લડમાં ચા પીતા અને હાથમાં દીવો લઈને જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણે બનારસી ખાણીપીણીનો સ્વાદ પણ માણ્યો, જેનાથી તેમનો આ દિવસ યાદગાર બની ગયો. જાણવા મળી રહ્યું છે કે, તે એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે અહીં આવી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Shriram Nene (@drneneofficial)

કાશી વિશ્વનાથ પહોંચી માધુરી

આ પછી માધુરી દીક્ષિત સવારે મંગલા આરતીમાં સામેલ થઈ અને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ સિવાય માધુરી અને શ્રીરામ અગાઉ ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. હોટેલમાં રોકાણ દરમિયાન તેણે પોતાના ચાહકો સાથે મુલાકાત કરી અને પોતાના નવા પ્રોજેક્ટ્સ વિશે વાતચીત પણ કરી. તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત ટૂંક સમયમાં તેની નેટફ્લિક્સ ફિલ્મ **'મા બહેન'**માં તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે, જે 2026માં જ સ્ટ્રીમ થવાની છે.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget