શોધખોળ કરો
જીતેન્દ્રના કઝિન અને આ અભિનેત્રીના પતિએ છઠ્ઠા માળેથી કૂદી કરી આત્મહત્યા
1/5

હાલ તેમનું ફેમિલી હૈદરાબાદમાં રહે છે અને તેમને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.
2/5

જયા સુધા અને નીતિને વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. તેમને શ્રેયાન અને નિહાર નામના બે દીકરાઓ છે. આ કેસમાં કોઈપણ બાબત શંકાસ્પદ લાગતી નથી.
Published at : 15 Mar 2017 06:44 AM (IST)
View More























