શોધખોળ કરો

એ.આર.રહેમાન પહેલા હિન્દુ હતો, પરંતુ આ કારણોસર અપનાવી લીધો મુસ્લિમ ધર્મ, ખુદ બતાવી કહાણી

A R Rahman Religion: નસરીન મુન્ની કબીરની એ.આર. રહેમાનઃ - એઆર રહેમાને ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિકમાં કહ્યું- મારી માતા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી

A R Rahman Religion: મ્યૂઝિક કમ્પૉઝર એઆર રહેમાન પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. લગ્નના 29 વર્ષ બાદ તેઓએ છૂટાછેડાની જાહેરાત કરી છે. એઆર રહેમાન પત્ની સાયરા બાનુથી અલગ થઈ ગયો છે. એઆર રહેમાન પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 1980ના દાયકામાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. તેનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો, પરંતુ બાદમાં તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો.

2000માં બીબીસીના ટૉક શૉમાં તેણે કહ્યું કે તેણે મુસ્લિમ ધર્મ કેમ અપનાવ્યો. એઆર રહેમાને જણાવ્યું હતું કે, એક સૂફી હતો જેણે તેના અંતિમ દિવસોમાં તેના પિતાની સારવાર કરી હતી. એઆર રહેમાનના પિતા કેન્સર સામે લડી રહ્યા હતા. પાછળથી જ્યારે તે અને તેનો પરિવાર 7-8 વર્ષ પછી તે સૂફીને મળ્યો, ત્યારે તેણે બીજો ધર્મ અપનાવવાનું નક્કી કર્યું હતું.

કેમ અપનાવ્યો મુસ્લિમ ધર્મ ? 
એઆર રહેમાને કહ્યું- એક સૂફી હતા જે મારા પિતાની તેમના અંતિમ દિવસોમાં સારવાર કરતા હતા. અમે તેને 7-8 વર્ષ પછી મળ્યા હતા. પછી અમે બીજો આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો જેનાથી અમને શાંતિ મળી હતી.

નસરીન મુન્ની કબીરની એ.આર. રહેમાનઃ - એઆર રહેમાને ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિકમાં કહ્યું- મારી માતા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી. તેમનો હંમેશા આધ્યાત્મિકતા તરફ ઝોક હતો. હબીબુલ્લા રૉડ પરના ઘર જ્યાં અમે મોટા થયા હતા તેની દિવાલો પર હિન્દુ ધાર્મિક ચિત્રો હતા. માતા મેરીએ ઇસુને તેના હાથમાં પકડી રાખેલું ચિત્ર અને મક્કા અને મદીનાના પવિત્ર સ્થળોનું ચિત્ર પણ હતું.

એઆર રહેમાનનું પહેલા નામ દિલીપ કુમાર હતું. પોતાનું નામ બદલવા અંગે તેણે કહ્યું હતું- સત્ય એ હતું કે મને મારું નામ ક્યારેય પસંદ નહોતું. મહાન અભિનેતા દિલીપ કુમાર માટે કોઈ અનાદર નથી, પરંતુ તે નામ મેં મારી જાતે જોયેલી છબી સાથે મેળ ખાતું નથી.

મ્યૂઝિશિયનને આવી રીતે મળ્યુ હતુ મુસ્લિમ નામ 
એઆર રહેમાને જણાવ્યું હતું કે, તેમને એઆર રહેમાન નામ એક હિન્દુ જ્યોતિષના નામ પરથી પડ્યું હતું. તેના ધર્મ પરિવર્તન પહેલા, તેનો પરિવાર તેની નાની બહેનની કુંડળી લઈને જ્યોતિષ પાસે ગયો હતો, તેઓ તેના લગ્ન કરાવવા માંગતા હતા. તે સમયે જ્યારે રહેમાને તેનું નામ બદલવા વિશે પૂછ્યું ત્યારે જ્યોતિષીએ અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. એઆર રહેમાને કહ્યું, "તેણે અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. તેણે કહ્યું કે કોઈપણ નામ મારા માટે સારું રહેશે. મને રહેમાન નામ ગમ્યું. એક હિન્દુ જ્યોતિષી હતા જેમણે મને મારું મુસ્લિમ નામ આપ્યું.

આ પણ વાંચો

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક, અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Embed widget