શોધખોળ કરો
શ્રીદેવીને મિથુન ચક્રવર્તીએ શ્રધ્ધાંજલિ પણ ના આપી કે પરિવારને મળવા પણ ના આવ્યો, કારણ જાણીને ચોંકી જશો
1/7

2/7

એકવાર બૉલીવુડ જગતમાં એવી અફવા ઉડી કે, બન્નેના સંબંધોથી પરેશાન થઇને યોગિતા બાલીએ આત્મહત્યા કરી લીધી, યોગિતા બાલી મિથુન ચક્રવર્તીની પત્ની હતી. આ મામલે વધુ વેગ પકડતા એકવાર ફરી યોગિતા મીડિયા સામે આવી અને કહ્યું કે, જો મિથુન બીજી પત્નીને અપનાવી લે છે તો આ સ્થિતિને તે સ્વીકાર કરી લેશે.
Published at : 05 Mar 2018 11:02 AM (IST)
Tags :
Sridevi DeathView More























