શોધખોળ કરો

શ્રીદેવીને મિથુન ચક્રવર્તીએ શ્રધ્ધાંજલિ પણ ના આપી કે પરિવારને મળવા પણ ના આવ્યો, કારણ જાણીને ચોંકી જશો

1/7
2/7
એકવાર બૉલીવુડ જગતમાં એવી અફવા ઉડી કે, બન્નેના સંબંધોથી પરેશાન થઇને યોગિતા બાલીએ આત્મહત્યા કરી લીધી, યોગિતા બાલી મિથુન ચક્રવર્તીની પત્ની હતી. આ મામલે વધુ વેગ પકડતા એકવાર ફરી યોગિતા મીડિયા સામે આવી અને કહ્યું કે, જો મિથુન બીજી પત્નીને અપનાવી લે છે તો આ સ્થિતિને તે સ્વીકાર કરી લેશે.
એકવાર બૉલીવુડ જગતમાં એવી અફવા ઉડી કે, બન્નેના સંબંધોથી પરેશાન થઇને યોગિતા બાલીએ આત્મહત્યા કરી લીધી, યોગિતા બાલી મિથુન ચક્રવર્તીની પત્ની હતી. આ મામલે વધુ વેગ પકડતા એકવાર ફરી યોગિતા મીડિયા સામે આવી અને કહ્યું કે, જો મિથુન બીજી પત્નીને અપનાવી લે છે તો આ સ્થિતિને તે સ્વીકાર કરી લેશે.
3/7
નોંધનીય છે કે, શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઇની એક હોટલમાં નિધન થઇ ચૂક્યું છે અને 28 ફેબ્રુઆરીએ પુરેપુરા સન્માનની સાથે શ્રીદેવીની અંતિમ યાત્રામાં ફિલ્મ જગતની સાથે સાથે તમામ મોટી હસ્તીઓ જોડાઇ હતી પણ મિથુન ક્યાંય જોવા મળ્યો ન હતો.
નોંધનીય છે કે, શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઇની એક હોટલમાં નિધન થઇ ચૂક્યું છે અને 28 ફેબ્રુઆરીએ પુરેપુરા સન્માનની સાથે શ્રીદેવીની અંતિમ યાત્રામાં ફિલ્મ જગતની સાથે સાથે તમામ મોટી હસ્તીઓ જોડાઇ હતી પણ મિથુન ક્યાંય જોવા મળ્યો ન હતો.
4/7
શ્રીદેવીએ મિથુનના સાથે વતન કે રખવાલે, જાગ ઉઠા ઇન્સાન, વક્ત કી આવાજ અને ગુરુ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
શ્રીદેવીએ મિથુનના સાથે વતન કે રખવાલે, જાગ ઉઠા ઇન્સાન, વક્ત કી આવાજ અને ગુરુ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
5/7
ઉલ્લેખનીય છે કે, મિથન અને શ્રીદેવીના સંબંધો પર પૂર્ણવિરામ મુકાયા બાદ ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા, બાદમાં શ્રીદેવીએ ફિલ્મોને અલવિદા પણ કહી દીધું હતું. શ્રીદેવી અને બોની કપૂરને બાદમાં બે પુત્રીઓ જન્મી જ્હાન્વી અને ખુશી કપૂર.
ઉલ્લેખનીય છે કે, મિથન અને શ્રીદેવીના સંબંધો પર પૂર્ણવિરામ મુકાયા બાદ ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા, બાદમાં શ્રીદેવીએ ફિલ્મોને અલવિદા પણ કહી દીધું હતું. શ્રીદેવી અને બોની કપૂરને બાદમાં બે પુત્રીઓ જન્મી જ્હાન્વી અને ખુશી કપૂર.
6/7
એકસમય હતો જ્યારે બન્ને એટલા નજીક હતા કે ચર્ચા બન્નેના લગ્ન સુધી પહોંચી ગઇ હતી, પણ માત્ર 6 મહિનાના ટુંકસમયમાં જ બન્ને અલગ થઇ ગયા, કારણ કે મિથુન પહેલાથી જ મેરિડ હતો અને તેની પત્ની યોગિતા સાથે શ્રીદેવીને લઇને અનેકવાર ઝઘડાં પણ થયા હતા. યોગિતાએ મિથુનને શ્રીદેવી સાથે કામ ના અને હંમેશા માટે સંબંધો તોડી દેવા કહ્યું હતું. ત્યારબાદ મિથુન ક્યારેય શ્રીદેવીને મળ્યો નથી.
એકસમય હતો જ્યારે બન્ને એટલા નજીક હતા કે ચર્ચા બન્નેના લગ્ન સુધી પહોંચી ગઇ હતી, પણ માત્ર 6 મહિનાના ટુંકસમયમાં જ બન્ને અલગ થઇ ગયા, કારણ કે મિથુન પહેલાથી જ મેરિડ હતો અને તેની પત્ની યોગિતા સાથે શ્રીદેવીને લઇને અનેકવાર ઝઘડાં પણ થયા હતા. યોગિતાએ મિથુનને શ્રીદેવી સાથે કામ ના અને હંમેશા માટે સંબંધો તોડી દેવા કહ્યું હતું. ત્યારબાદ મિથુન ક્યારેય શ્રીદેવીને મળ્યો નથી.
7/7
મુંબઇઃ ફિલ્ની દુનિયાની જેમ આપણા સામાન્ય સંબંધો પણ કેટલાક એવા હોય છે, જે ખરેખર બગડી જાય તો આખી જિંદગી તેને સમધાન અને સમજાવવામાં નીકળી જાય છે, તેમછતાં તેનો યોગ્ય ઉકેલ નથી મળતો. આવી જ એક ઉલટી પડેલી સ્ટૉરી છે મિથૂન ચક્રવર્તી અને શ્રીદેવી બન્નેની. જેના કારણે મિથૂન શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ સામેલ ન હતો થયો અને શ્રીદેવી પરિવારને પણ મળવા ન હતો ગયો.
મુંબઇઃ ફિલ્ની દુનિયાની જેમ આપણા સામાન્ય સંબંધો પણ કેટલાક એવા હોય છે, જે ખરેખર બગડી જાય તો આખી જિંદગી તેને સમધાન અને સમજાવવામાં નીકળી જાય છે, તેમછતાં તેનો યોગ્ય ઉકેલ નથી મળતો. આવી જ એક ઉલટી પડેલી સ્ટૉરી છે મિથૂન ચક્રવર્તી અને શ્રીદેવી બન્નેની. જેના કારણે મિથૂન શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ સામેલ ન હતો થયો અને શ્રીદેવી પરિવારને પણ મળવા ન હતો ગયો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Embed widget