શોધખોળ કરો
જે થિએટર ‘પદ્માવતી’ ફિલ્મ દર્શાવશે તે ભડકે બળશેઃ ભાજપ MLAની ધમકી
1/3

જ્યારે તથ્ય એ છે કે ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, જેમાં કિલ્લામાં રહેનારી અંદાજે 16 હજાર મહિલાઓ પોતાના જીવ આપ્યા હતા. ભાજપના ધારાસભ્યે માગ કરી છે કે ફિલ્મ રાજપૂત સમાજને બતાવ્યા સિવાય રિલીઝ ન કરવામાં આવે. તેમણે દેશભરમાં રાજપૂતોને ફિલ્મનો વિરોધ કરવા માટે કહ્યું છે.
2/3

ભાજપના ધારાસભ્યએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમણે પદ્માવતીના માધ્યમથી ભણશાલી પર ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો. કેટલાક અહેવાલને ટાંકીને કહ્યું કે, ફિલ્મમાં રાણી પદ્માવતી અને મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજી સાથે પ્રેમ કરતા જોવા મળે છે.
Published at : 07 Nov 2017 03:01 PM (IST)
View More























