શોધખોળ કરો

બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસને લાગ્યો કોરોનાને ચેપ, પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ

તેને સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક અને થાવ હતો. અને જ્યારે તેમને ભરતી કરવામાં આવી હતી ત્યારે તેમનું ઓક્સીજન લેવલ પણ ઘણું ઓછું હતું.

મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ રહેલ ઝરીના વહાબ છેલ્લા 5 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી છે. તે કોરોના વાયરસથી સંક્રમિત છે. તેને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને કોરોનાના સામાન્ય લક્ષણો હતા જે ધીમે ધીમે વધવાના શરૂ થયા અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી. તે હોસ્પિટલમાં ઓક્સીજન સપોર્ટ પર છે. તેને વેન્ટીલેટરની પણ જરૂરત નથી પડી, પરંતુ જરૂરત પડવા પર તેને વેન્ટીલેટર પર રાખવામાં આવશે. ઝરીના વહાબને ગુપચુપ રીતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેને પરિવાર, સંબંધી અને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખ્યું હતું. ઝરીનાની ટ્રીટમેન્ટ કરનાર ડો. જલીલ પારકરે પણ તેના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, “ઝરીનાને સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક અને થાવ હતો. અને જ્યારે તેમને ભરતી કરવામાં આવી હતી ત્યારે તેમનું ઓક્સીજન લેવલ પણ ઘણું ઓછું હતું.” પહેલા કરતાં ઠીક જોકે ઝરીના અથવા તેના પરિવારે આ મામલે મીડિયા સામે કંઈ કહ્યું નથી. જોકે. ડો. જલીલ પાકરકનું કહેવું છે કે ઝરીના પહેલા કરતાં ઠીક છે અને તે ઘરે પણ જઈ શકે છે. જોકે ઝરીનાનો પછીનો કોરના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં તે જાણવા મળ્યું નથી. આ મામલે તેના પતિ આદિત્ય પંચોલી અને દીકરા સૂરજ પંચોલીએ કંઈ જ કહ્યું નથી. તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે કહી ન શકાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget