શોધખોળ કરો
BSNLએ શરૂ કરી સેટેલાઈટ ફોન સર્વિસ, એરોપ્લેનથી લઈને બેસમેન્ટ સુધી નહીં રહે નેટવર્કની સમસ્યા
1/5

વિદેશી ઓપરેટર્સ દ્વારા આપવામાં આવેલ સેટેલાઈટ ફોનનો ઉપયોગ અર્ધસૈનિક દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યાં સૌથી વધારે સુરક્ષાની ચિંતા છે. ઇનમારસેટ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ શર્માએ કહ્યું કે, ભારતમાં તમામ સેટેલાઈટ ફોન કનેક્શન બીએસએનએલને ટ્રાન્સફર કરવામાં આવશે. બીએસએનલ જ કોલ રેટ નક્કી કરશે. આ કોલ રેટ 30-35 રૂપિયા પ્રતિ મિનિટની વચ્ચે હોવા જોઈએ.
2/5

હાલમાં દેશમાં 1532 અધિકૃત સેટેલાઈઠ ફોન કનેક્શન છે, જે દેશમાં ઓપરેશનલ છે. તેમાંથી મોટાભાગનાનો ઉપયોગ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટાટા કોમ્યુનિકેશન્સને સમુદ્ર સાથે જોડાયેલ સમુદાયોને શીપ પર આવા ફોનના ઉપયોગ માટે 4143 પરમિટ આપી છે.
Published at : 25 May 2017 08:11 AM (IST)
View More























