શોધખોળ કરો
નિષ્ફળ ગયા બાદ પતંજલિ ફરી લોન્ચ કરશે કિંભો એપ, જાણો ક્યારે આવશે માર્કેટમાં...
1/4

નોંધનીય છે કે, સૌ પહેલા મે મહિનામાં આ એપ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. વોટ્સએપ જેવી એપને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. જોકે લોન્ચ સાથે જ એપમાં અનેક ખામી હોવાની વાત બહાર આવી હતી. બાદમાં એપ પરત ખેંચી લેવામાં આવી હતી.
2/4

પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ પણ પોતાના ટ્વિટર અકાઉંટ પર કિંભો વિશે માહિતી આપી. તેમણે લખ્યું કે, “કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી, પતંજલિના કો-ફાઉન્ડર બાલકૃષ્ણા અને રામદેવ એપ લોન્ચ કરશે.’
Published at : 16 Aug 2018 07:46 AM (IST)
View More





















