શોધખોળ કરો
એરટેલ પર આધાર કાર્ડનો દુરુપયોગનો આરોપ, UIDAIએ e-KYC વેરિફિકેશન પર લગાવી રોક
1/4

એરટેલના ઈ-કેવાઈસી લાઈસન્સ રદ્દ થવાથી એરટેલના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે જો તે પોતાનો આધાર મોબાઈલ નંબર સાથે લિંક કરવા માગે છે તો માત્ર આધાર એનરોલમેંટ સેંટર ઓફીસ જઈનેજ લિંક કરાવી શકશે. જો કે આ પ્રતિબંધ કેટલા સમય સુધી રહેશે તેની સ્પષ્ટતા UIDAIએ કરી નથી.
2/4

UIDAI એ આ કાર્યવાહી ભારતી એરટેલ પર આધાર e-KYC બેસ્ટ સિમ કાર્ડ વેરિફિકેશન પ્રકિયાનો કથિત દુરુપયોગના આરોપોને કારણે કરી છે. આરોપ છે કે એરટેલે પોતાના ગ્રાહકોની સહમતિ લીધા વિનાજ તેના બેન્ક ખાતા ખોલી દીધા છે. જ્યારે ગ્રાહકો બેસ્ડ E-KYC માટે આવતા હતા. આ સાથે જ UIDAIએ આ આરોપો પર ગંભીર આપત્તિ દર્શાવી છે કે કંપનીએ આ પેમેન્ટ બેન્ક ખાતાને એલપીજી રસોઈ ગેસ સબસિડી મેળવવા માટે સંલગ્ન કરવામાં આવી રહ્યા છે.
Published at : 16 Dec 2017 10:05 PM (IST)
View More























