શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં નારાજ લોકોને ખેંચવા ભાજપે બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, આ સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર, જાણો વિગતે
1/5

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ મતદાનના આડેના ગણતરીના દિવસો હશે ત્યારે એક પછી એક કાર્યક્રમ યોજાશે. અલબત, રાજકોટ શહેર ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, હજુ કોઈ તારીખો જાહેર થઈ નથી પણ પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ આવશે.
2/5

સૌરાષ્ટ્રના બધાં જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમ ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો અભિનેત્રી હેમામાલિની, અનુપમ ખેર, કિરણ ખેર, ગાયક બાબુલ સુપ્રિયો ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમો પણ યોજાશે.
Published at : 11 Nov 2017 11:51 AM (IST)
View More























