શોધખોળ કરો

પાટીદારોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા મુદ્દે ધાનાણીને સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત

1/6
  સંવૈઘાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં જવાબ આપ્યો છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર નથી કેમ કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે.
સંવૈઘાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં જવાબ આપ્યો છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર નથી કેમ કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે.
2/6
 ગાંધીનગરઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાટીદારોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પત્ર લખ્યો હતો. રાજ્ય સરકારે પાટીદારોને લગતા પત્ર પર એક મહિના લગી ધ્યાન જ નહોતું આપ્યું ને હવે આ સત્રની માંગ ફગાવી દેતો જવાબ આપ્યો છે.
ગાંધીનગરઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાટીદારોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પત્ર લખ્યો હતો. રાજ્ય સરકારે પાટીદારોને લગતા પત્ર પર એક મહિના લગી ધ્યાન જ નહોતું આપ્યું ને હવે આ સત્રની માંગ ફગાવી દેતો જવાબ આપ્યો છે.
3/6
 આ મુદ્દા પ્રજાને સ્પર્શતા હોવાથી  પ્રજાના હિત માટે ચર્ચા કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે પ્રધાનોએ જાહેરમાં નિવેદનો કરીને તે જ વખતે આ માંગ ફગાવી દીધી હતી  પરંતુ તેનો સત્તાવાર લેખિત જવાબ આપવાની તસદી નહોતી લીધી. હવે છેક  27 જૂને સરકારે ધાનાણીને જવાબ આપ્યો છે.
આ મુદ્દા પ્રજાને સ્પર્શતા હોવાથી પ્રજાના હિત માટે ચર્ચા કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે પ્રધાનોએ જાહેરમાં નિવેદનો કરીને તે જ વખતે આ માંગ ફગાવી દીધી હતી પરંતુ તેનો સત્તાવાર લેખિત જવાબ આપવાની તસદી નહોતી લીધી. હવે છેક 27 જૂને સરકારે ધાનાણીને જવાબ આપ્યો છે.
4/6
  આ સંજોગોમાં અત્યારે ખાસ સત્ર બોલાવવાની કોઇ જરુરિયાત દેખાતી નથી. જો કે મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારબાદ વિધાનસભાનું ચોમાસુ સત્ર ફક્ત 2 દિવસ માટે મળે છે. ત્યારે વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓ પર 2 દિવસમાં ચર્ચા કઇ રીતે થશે ?
આ સંજોગોમાં અત્યારે ખાસ સત્ર બોલાવવાની કોઇ જરુરિયાત દેખાતી નથી. જો કે મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારબાદ વિધાનસભાનું ચોમાસુ સત્ર ફક્ત 2 દિવસ માટે મળે છે. ત્યારે વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓ પર 2 દિવસમાં ચર્ચા કઇ રીતે થશે ?
5/6
 આ ઉપરાંત રાજ્ય સરકાર આ મુદ્દાઓ માટે વધુ દિવસોનું સત્ર બોલાવવા તૈયાર છે કે કેમ તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. સરકારનો આ જવાબ નેતા વિપક્ષને સરકારી જવાબ તરીકે અપાયો હોય તેવું લાગી રહ્યું છે.  સરકારે લગભગ 1 મહિના બાદ જવાબ આપ્યો છે તે પણ સરકારની ઉદાસનીતા બતાવે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર આ મુદ્દાઓ માટે વધુ દિવસોનું સત્ર બોલાવવા તૈયાર છે કે કેમ તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. સરકારનો આ જવાબ નેતા વિપક્ષને સરકારી જવાબ તરીકે અપાયો હોય તેવું લાગી રહ્યું છે. સરકારે લગભગ 1 મહિના બાદ જવાબ આપ્યો છે તે પણ સરકારની ઉદાસનીતા બતાવે છે.
6/6
 વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગત 1 લી જૂને મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. પત્રમાં તેમણે પાટીદાર આંદોલનની માંગણીઓ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવ, ફી નિયમન કાયદા સહિતના વિવિધ 13 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગત 1 લી જૂને મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. પત્રમાં તેમણે પાટીદાર આંદોલનની માંગણીઓ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવ, ફી નિયમન કાયદા સહિતના વિવિધ 13 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget