શોધખોળ કરો
ગુજરાત સરકારે ફિક્સ પગારદારો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો મળશે ક્યો લાભ?
1/5

ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન આવા કોઈ ખર્ચ અંગે બજેટમાં જોગવાઈ ન હોવાથી આગામી નવા વર્ષ 2017-18ના બજેટ પહેલા પુરક બજેટમાં ખર્ચ આકારી નવા બજેટમાં નવી યોજના તરીકે જાહેર કરવાની વ્યવસ્થા કરી લેવાની સુચના સાથે ફિક્સ પગારદારોનો રોષ ઠારવા સરકારે આ યોજના લૉંચ કર્યાનું મનાઈ રહ્યું છે.
2/5

ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે જે રીતે મા-વાત્સલ્ય યોજના ચાલે છે તે જ પેર્ટન મુજબ ફિક્સ પગારદારો અને તેમના પરિવારજનોને રૂપિયા બે લાખ સુધીની મર્યાદામાં ગંભીર રોગોની સારવારનો ખર્ચ મા-કર્મયોગીવ યોજના હેઠળ માફ કરવામાં આવશે.
Published at : 23 Dec 2016 09:57 AM (IST)
View More























