શોધખોળ કરો
પરષોત્તમ સોલંકીની નારાજગી નથી થઇ દૂર, મંત્રીમંડળની બેઠકમા રહ્યા ગેરહાજર
1/5

2/5

ગાંધીનગરઃ રાજ્ય કક્ષાનામંત્રી પરષોત્તમ સોલંકીએ ગઇકાલે ધારાસભ્ય તરીકેને શપથગ્રહણ કર્યા હતા. તેઓ મંત્રીમંડળની બેઠકમાં હાજર રહ્યા નહોતા. જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે શપથ તો ગ્રહણ કર્યા છે પરંતુ તેમની નારાજગી હજી પૂર્ણ રીતે ખત્મ થઇ નથી.
Published at : 08 Feb 2018 11:57 AM (IST)
Tags :
Parshottam SolankiView More
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ઓટો
ધર્મ-જ્યોતિષ






















