શોધખોળ કરો

પરષોત્તમ સોલંકીની નારાજગી નથી થઇ દૂર, મંત્રીમંડળની બેઠકમા રહ્યા ગેરહાજર

1/5
2/5
ગાંધીનગરઃ રાજ્ય કક્ષાનામંત્રી પરષોત્તમ સોલંકીએ ગઇકાલે ધારાસભ્ય તરીકેને શપથગ્રહણ કર્યા હતા. તેઓ મંત્રીમંડળની બેઠકમાં હાજર રહ્યા નહોતા. જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે શપથ તો ગ્રહણ કર્યા છે પરંતુ તેમની નારાજગી હજી પૂર્ણ રીતે ખત્મ થઇ નથી.
ગાંધીનગરઃ રાજ્ય કક્ષાનામંત્રી પરષોત્તમ સોલંકીએ ગઇકાલે ધારાસભ્ય તરીકેને શપથગ્રહણ કર્યા હતા. તેઓ મંત્રીમંડળની બેઠકમાં હાજર રહ્યા નહોતા. જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે શપથ તો ગ્રહણ કર્યા છે પરંતુ તેમની નારાજગી હજી પૂર્ણ રીતે ખત્મ થઇ નથી.
3/5
 જોકે,પરષોત્તમ સોલંકીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે મારી અને મારા સમાજની ભાજપ પ્રત્યે કોઈ નારાજગી નથી. બે મહિનામાં જ તેમની માંગ સ્વીકારવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ આપ્યો છે અને મને વિશ્વાસ છે મારી માંગ સ્વીકારવામાં આવશે.
જોકે,પરષોત્તમ સોલંકીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે મારી અને મારા સમાજની ભાજપ પ્રત્યે કોઈ નારાજગી નથી. બે મહિનામાં જ તેમની માંગ સ્વીકારવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ આપ્યો છે અને મને વિશ્વાસ છે મારી માંગ સ્વીકારવામાં આવશે.
4/5
સોલંકીની નારાજગી બાદ ગુજરાતમાં નવી સરકાર આવ્યાને હજુ દોઢ મહિના જ થયા છે એટલામાં કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના સેવાઇ રહી છે. રાજ્ય સરકારમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી તેવા બહાના હેઠળ સરકાર પાસે મહત્વના ખાતાની માંગણી કરી રહ્યા છે.
સોલંકીની નારાજગી બાદ ગુજરાતમાં નવી સરકાર આવ્યાને હજુ દોઢ મહિના જ થયા છે એટલામાં કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના સેવાઇ રહી છે. રાજ્ય સરકારમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી તેવા બહાના હેઠળ સરકાર પાસે મહત્વના ખાતાની માંગણી કરી રહ્યા છે.
5/5
સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મજબૂત નેતા મનાતા સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા પરંતુ નિયમ મુજબ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા નહોતા. હાલમાં તેઓ મહત્વના માંગણી સાથે નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંત્રીમંડળની બેઠકમાં ગેરહાજર રહીને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મજબૂત નેતા મનાતા સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા પરંતુ નિયમ મુજબ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા નહોતા. હાલમાં તેઓ મહત્વના માંગણી સાથે નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંત્રીમંડળની બેઠકમાં ગેરહાજર રહીને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget