શોધખોળ કરો
હાર્દિકનું પાંચ દિવસનું અલ્ટિમેટમ, કેમ કર્યો સવાલ કે, સરકારે અમને પૂછીને કેસ કર્યા અને ગોળી મારી હતી ?
1/6

સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની આ બેઠકમાં પાટીદારોનો ઓબીસીમાં બંધારણીય રીતે કઈ રીતે સમાવેશ કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર કાયદા વિભાગ સાથે ચર્ચા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેશે તેવી જાહેરાત નીતિન પટેલે કરી છે.
2/6

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને રાજ્ય સરકાર વચ્ચે આજે પાટીદારોને અનામત આપવા સહિતના ચાર મુદ્દે ચર્ચા કરવા બીજી મીટિંગ યોજાઈ હતી ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
Published at : 08 Dec 2016 05:36 PM (IST)
View More























