શોધખોળ કરો
નરેન્દ્ર મોદી હવે ઉત્તરાયણ પર ગુજરાત નહીં આવે, તેના બદલે ક્યારે આવશે ? કેમ બદલાયો કાર્યક્રમ ?
1/6

મોદી વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ, જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યા છેય હવે આ ત્રીજા વિશિષ્ટ મહાનુભાવની મુલાકાત સફળ બનાવવાના આયોજનમાં ગુજરાત સરકારનું તંત્ર લાગ્યું છે. અગાઉ બે દિવસની મુલાકાતનું આયોજન હતું તે હવે થોડા કલાકોના રોકાણમાં ફેરવાયું છે.
2/6

નવા ઉદ્યોગ સાહસિકોને નવતર ક્ષેત્રોમાં રિસર્ચ અને સંશોધન માટે મદદરૂપ થવા સાણંદ નજીક આઈ-ક્રિયેટ સંસ્થા ગુજરાત સરકારે ઊભી કરેલી છે. આ આઈ-ક્રિયેટ સેન્ટરની મુલાકાત પણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લઇ શકે છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન 14 જાન્યુઆરીના દિવસે ગુજરાત આવવાના હતાં પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર થતાં મોદીનો કાર્યક્રમ પણ બદલાશે.
Published at : 08 Jan 2018 11:17 AM (IST)
View More





















