શોધખોળ કરો

રૂપાલની 5000 વર્ષ જૂની પલ્લીમાં નહીં વહે ઘીની નદીઓ, તેના બદલે શું કરાશે ? જાણો ક્રાંતિકારી નિર્ણય વિશે

1/8
2/8
3/8
ગાંધીનગરઃ નવમા નોરતે રૂપાલમાં થતી પલ્લી જગવિખ્યાત છે અને આ પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી હોય છે. આ રીતે ઘીનો વ્યય કરવાની પરંપરાની ટીકાઓ પણ થાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લઈને આ વર્ષથી પલ્લીમાં ઘીનો ચડાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ નવમા નોરતે રૂપાલમાં થતી પલ્લી જગવિખ્યાત છે અને આ પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી હોય છે. આ રીતે ઘીનો વ્યય કરવાની પરંપરાની ટીકાઓ પણ થાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લઈને આ વર્ષથી પલ્લીમાં ઘીનો ચડાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
4/8
5/8
આ વખતે ઘી નહીં ચડાવાય તેથી લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે ક્રાંતિકારી નિર્ણય સાથેનો ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. ધાર્મિક આસ્થાનો લાભ લઇ ભેળસેળયુક્ત ઘી વેચવાનું કૌભાંડ ગત વર્ષે બહાર આવ્યુ હતું તે પણ હવે બંધ થશે.
આ વખતે ઘી નહીં ચડાવાય તેથી લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે ક્રાંતિકારી નિર્ણય સાથેનો ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. ધાર્મિક આસ્થાનો લાભ લઇ ભેળસેળયુક્ત ઘી વેચવાનું કૌભાંડ ગત વર્ષે બહાર આવ્યુ હતું તે પણ હવે બંધ થશે.
6/8
આ ક્રાંતિકારી નિર્ણયથી અગાઉ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી હતી તે દૃશ્ય હવે ભૂતકાળ બની જશે. આ વખતે પણ બાધા પૂરી કરવા અને માતાજીની પલ્લીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે જય જય વરદાયિનીનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.
આ ક્રાંતિકારી નિર્ણયથી અગાઉ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી હતી તે દૃશ્ય હવે ભૂતકાળ બની જશે. આ વખતે પણ બાધા પૂરી કરવા અને માતાજીની પલ્લીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે જય જય વરદાયિનીનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.
7/8
આ અંગે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે શુધ્ધ ઘીનો દુર્વ્યય ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. એ પ્રમાણે હવે શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે પ્રતિકાત્મક રીતે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.
આ અંગે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે શુધ્ધ ઘીનો દુર્વ્યય ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. એ પ્રમાણે હવે શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે પ્રતિકાત્મક રીતે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.
8/8
શુધ્ધ ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે.
શુધ્ધ ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget