શોધખોળ કરો

રૂપાલની 5000 વર્ષ જૂની પલ્લીમાં નહીં વહે ઘીની નદીઓ, તેના બદલે શું કરાશે ? જાણો ક્રાંતિકારી નિર્ણય વિશે

1/8
2/8
3/8
ગાંધીનગરઃ નવમા નોરતે રૂપાલમાં થતી પલ્લી જગવિખ્યાત છે અને આ પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી હોય છે. આ રીતે ઘીનો વ્યય કરવાની પરંપરાની ટીકાઓ પણ થાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લઈને આ વર્ષથી પલ્લીમાં ઘીનો ચડાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ નવમા નોરતે રૂપાલમાં થતી પલ્લી જગવિખ્યાત છે અને આ પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી હોય છે. આ રીતે ઘીનો વ્યય કરવાની પરંપરાની ટીકાઓ પણ થાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લઈને આ વર્ષથી પલ્લીમાં ઘીનો ચડાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
4/8
5/8
આ વખતે ઘી નહીં ચડાવાય તેથી લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે ક્રાંતિકારી નિર્ણય સાથેનો ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. ધાર્મિક આસ્થાનો લાભ લઇ ભેળસેળયુક્ત ઘી વેચવાનું કૌભાંડ ગત વર્ષે બહાર આવ્યુ હતું તે પણ હવે બંધ થશે.
આ વખતે ઘી નહીં ચડાવાય તેથી લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે ક્રાંતિકારી નિર્ણય સાથેનો ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. ધાર્મિક આસ્થાનો લાભ લઇ ભેળસેળયુક્ત ઘી વેચવાનું કૌભાંડ ગત વર્ષે બહાર આવ્યુ હતું તે પણ હવે બંધ થશે.
6/8
આ ક્રાંતિકારી નિર્ણયથી અગાઉ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી હતી તે દૃશ્ય હવે ભૂતકાળ બની જશે. આ વખતે પણ  બાધા પૂરી કરવા અને માતાજીની પલ્લીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે જય જય વરદાયિનીનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.
આ ક્રાંતિકારી નિર્ણયથી અગાઉ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી હતી તે દૃશ્ય હવે ભૂતકાળ બની જશે. આ વખતે પણ બાધા પૂરી કરવા અને માતાજીની પલ્લીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે જય જય વરદાયિનીનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.
7/8
આ અંગે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે શુધ્ધ ઘીનો દુર્વ્યય ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. એ પ્રમાણે હવે શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે પ્રતિકાત્મક રીતે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.
આ અંગે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે શુધ્ધ ઘીનો દુર્વ્યય ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. એ પ્રમાણે હવે શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે પ્રતિકાત્મક રીતે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.
8/8
શુધ્ધ ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે.
શુધ્ધ ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday Live Updates: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
PM Modi Birthday Live Updates: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર
PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Embed widget