શોધખોળ કરો
ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથવિધીની નથી ઉતાવળ, કારણ જાણીને થશે આશ્ચર્ય
1/6

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં એ વાતને 15 દિવસ થઈ ગયા હોવા છતાં ગુજરાત વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી નથી કરાઈ. આ વિલંબનું કારણ શું છે તે અંગે જાત જાતની અટકળો થઈ રહી છે ત્યારે આ અંગે રસપ્રદ વિગત બહાર આવી છે.
2/6

આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને એકમત છે ને કોઈ પક્ષ ધારાસભ્યોની શપથવિધી અંગે ઉતાવળ કરતો નથી તે પાછળનું આ કારણ છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું. વર્ષ 2012ની ચૂંટણી બાદ પણ 17 જાન્યુઆરી 2013ના રોજ વિધાનસભાનું સત્ર બોલાવી શપથવિધિ કરાઇ હતી.
Published at : 03 Jan 2018 10:41 AM (IST)
View More























