શોધખોળ કરો
માળીયા: માતાના મઢે દર્શને જતાં શ્રદ્ધાળુઓની રિક્ષાને ટેન્કરે મારી ટક્કર, સાતનાં મોત
1/4

અકસ્માતને પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
2/4

અકસ્માતમાં કંકુબેન ભવાનભાઈ રાઠોડ, રહેવાસી તામસા (ઉ.વ.35), વિજય વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.15), હિરૂબેન જીવાભાઈ ચૌૈહાણ, રહેવાસી ગોલાણા (ઉ.વ.60), મમતાબેન પૂંજાભાઈ ચૌહાણ રહેવાસી ગોલાણા (ઉ.વ.16), કલ્પેશ ગણપત ધાનગેણી મોરબી (ઉ.વ.15), મુકેશ માનાભાઈ છીપરા માપટડી (ઉ.વ.40) અને રાજુભાઈ રંગલાલ ગુર્જર મૂળ યુપી અને હાલ મોરબી (ઉ.વ.25)નું મોત થયું હતું.
Published at : 26 Sep 2016 12:30 PM (IST)
View More




















