શોધખોળ કરો

ACBનો રાજ્યમાં સપાટો, 5 સ્થળોએ દરોડા, પટાવાળા પાસેથી મળી ૧.૧૮ કરોડની સંપત્તિ

1/5
અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ રાજ્યનાં જુદાં જુદાં શહેરમાં સપાટો બોલાવી દીધો છે. એસીએબીએ આવક કરાતં વધુ સંપત્તિના ત્રણ કેસ નોંધ્યા છે. એસીબીની તપાસમાં ગાંધીનગરના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ.ના પટાવાળા પાસેથી રૂપિયા ૧.૧૮ કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી. હાલ એસીબીએ આ અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ રાજ્યનાં જુદાં જુદાં શહેરમાં સપાટો બોલાવી દીધો છે. એસીએબીએ આવક કરાતં વધુ સંપત્તિના ત્રણ કેસ નોંધ્યા છે. એસીબીની તપાસમાં ગાંધીનગરના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ.ના પટાવાળા પાસેથી રૂપિયા ૧.૧૮ કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી. હાલ એસીબીએ આ અંગે તપાસ શરૂ કરી છે.
2/5
રાજ્યના જુદાં જુદાં શહેરમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યૂરોએ સપાટો બોલાવતાં ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના જુદાં જુદાં શહેરમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યૂરોએ સપાટો બોલાવતાં ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
3/5
મળતી માહિતી મુજબ રાજ્યના અલગ અલગ એસીબી પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ તેમજ ઉપલેટામાં તપાસ શરૂ કરાઇ હતી. ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ લિ.ના પટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી ર૦ર ટકા જેટલી બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ કરેલ ‌ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂપિયા ૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે.
મળતી માહિતી મુજબ રાજ્યના અલગ અલગ એસીબી પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ તેમજ ઉપલેટામાં તપાસ શરૂ કરાઇ હતી. ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ લિ.ના પટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી ર૦ર ટકા જેટલી બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ કરેલ ‌ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂપિયા ૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે.
4/5
ઉપરાંત રાજકોટના સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી એસીબીને તપાસ દરમ્યાન રૂપિયા ૬૮ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી પણ રૂપિયા ૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવતાં ફફડાટ ફેલાયો છે.
ઉપરાંત રાજકોટના સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી એસીબીને તપાસ દરમ્યાન રૂપિયા ૬૮ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી પણ રૂપિયા ૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવતાં ફફડાટ ફેલાયો છે.
5/5
ઉપરાંત GSPCમાં વર્ગ-2ના અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી આવક કરતાં 2489 ટકા એટલે કે 11.56 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. જ્યારે હિંમતનગરના ફિલ્ડ આસિસ્ટન્ટ પી.કે. પટેલ પાસેથી 157 ટકા વધુ મિલકત મળી આવી છે.
ઉપરાંત GSPCમાં વર્ગ-2ના અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી આવક કરતાં 2489 ટકા એટલે કે 11.56 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. જ્યારે હિંમતનગરના ફિલ્ડ આસિસ્ટન્ટ પી.કે. પટેલ પાસેથી 157 ટકા વધુ મિલકત મળી આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget