શોધખોળ કરો
પાટણના પ્રોફેસર ને સુરત નોકરી કરતાં મહિલા સાથે કારમાં હતાં ને નડ્યો અકસ્માત, જાણો વિગત
1/4

મૃતક વિપુલભાઇ પ્રજાપતિ પાટણની એમ.એન. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને મધુબેન સુરતના કૃષિ યુનિ. વિભાગમાં નોકરી કરતા હતા.પીએસઆઇ કે.એસ ચૌધરીના કહેવા પ્રમાણે, મધુબહેને વિપુલભાઇને ધર્મના ભાઇ બનાવ્યા હોવાથી અંબાજી ખાતે કોઇ ધાર્મિક કાર્ય માટે જઇ રહ્યા હતા. તેમની વચ્ચે પારિવારીક સંબંધો હતા.
2/4

અંબાજીઃ અંબાજી પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં પાટણના પ્રોફેસર અને સુરત કૃષિ વિભાગમાં નોકરી કરતા એક મહિલાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Published at : 28 Jan 2018 12:40 PM (IST)
View More























