શોધખોળ કરો

જામનગરમાં 100 કરોડના કૌભાંડનો કેસ લડી રહેલા વકીલની જાહેરમાં હત્યા, જાણો કઈ રીતે ઝનૂનથી રહેંસી નંખાયા ?

1/10
આ શખ્સે વકીલ કિરીટ જોષીને શરીરમાં 30 જેટલા છરીના ઘા ઝીક્યા હતા અને બાદમાં બન્ને શખ્સો બાઇક પર ફરાર થયા ગયા હતાં. જાહેરમાં હત્યાના બનાવના પગલે એસ.પી. પ્રદીપ સેજુળ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
આ શખ્સે વકીલ કિરીટ જોષીને શરીરમાં 30 જેટલા છરીના ઘા ઝીક્યા હતા અને બાદમાં બન્ને શખ્સો બાઇક પર ફરાર થયા ગયા હતાં. જાહેરમાં હત્યાના બનાવના પગલે એસ.પી. પ્રદીપ સેજુળ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
2/10
 વકીલ કીરીટ જોશી અત્યંત ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડ સહીત અનેક કેસ લડી રહ્યા હતા તેથી કયાં કારણોસર તેઓની હત્યા કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. બાઇક પર આવેલા બંને શખ્સો કોણ હતાં અને તેનો હત્યાનો ઇરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે.
વકીલ કીરીટ જોશી અત્યંત ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડ સહીત અનેક કેસ લડી રહ્યા હતા તેથી કયાં કારણોસર તેઓની હત્યા કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. બાઇક પર આવેલા બંને શખ્સો કોણ હતાં અને તેનો હત્યાનો ઇરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે.
3/10
4/10
5/10
 મોડી રાત્રીન પોલીસે ચકાસેલા સીસીટીવી કેમેરામાં બંને હત્યારાઓનું પગેરૂં મળ્યું છે જેના પગલે પોલીસ તપાસમાં લાગી છે.પોલીસની આ અંગે અલગ અલગ ટીમો પણ બનાવામાં આવી છે. આ પ્રકરણ ભડકો કરે તે પહેલાં જ તેને ડામી અને આરોપીઓને પકડી કેસ ઉકેલી નાંખવામાં પોલીસ લાગી ગઇ છે.
મોડી રાત્રીન પોલીસે ચકાસેલા સીસીટીવી કેમેરામાં બંને હત્યારાઓનું પગેરૂં મળ્યું છે જેના પગલે પોલીસ તપાસમાં લાગી છે.પોલીસની આ અંગે અલગ અલગ ટીમો પણ બનાવામાં આવી છે. આ પ્રકરણ ભડકો કરે તે પહેલાં જ તેને ડામી અને આરોપીઓને પકડી કેસ ઉકેલી નાંખવામાં પોલીસ લાગી ગઇ છે.
6/10
7/10
કિરીટ જોષીની સનસનાટી ભરી હત્યા બાદ ઘટનાસ્થળે દોડી ગયેલા એસ પી પ્રદીપ શેજુલે જણાવ્યું હતુ કે જોષીની અત્યંત ઝનુની રીતે હત્યા બે શખ્સો દ્વારા કરવામાં આવી છે. જામનગર પોલીસ અત્યારે કિરીટ ખુનના ભેદને ઉકેલવામાં તેમજ તેના હત્યારાઓને પકડવામાં લાગી ગઇ છે.
કિરીટ જોષીની સનસનાટી ભરી હત્યા બાદ ઘટનાસ્થળે દોડી ગયેલા એસ પી પ્રદીપ શેજુલે જણાવ્યું હતુ કે જોષીની અત્યંત ઝનુની રીતે હત્યા બે શખ્સો દ્વારા કરવામાં આવી છે. જામનગર પોલીસ અત્યારે કિરીટ ખુનના ભેદને ઉકેલવામાં તેમજ તેના હત્યારાઓને પકડવામાં લાગી ગઇ છે.
8/10
ઘટનાની જાણ થતા જ વકીલોમાં ભારે રોષ ફેલાય ગયો છે અને હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતાં ટાઉન હોલ જેવા શહેરના મધ્યમાં આવેલા ધમધમતા વિસ્તારમા હત્યાના પગલે દુકાનો ટપોપટ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ છે ત્યારે હત્યાના વિરોધમાં વકીલો 30મીએ કોર્ટ કામકાજથી અળગા રહેશે.
ઘટનાની જાણ થતા જ વકીલોમાં ભારે રોષ ફેલાય ગયો છે અને હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતાં ટાઉન હોલ જેવા શહેરના મધ્યમાં આવેલા ધમધમતા વિસ્તારમા હત્યાના પગલે દુકાનો ટપોપટ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ છે ત્યારે હત્યાના વિરોધમાં વકીલો 30મીએ કોર્ટ કામકાજથી અળગા રહેશે.
9/10
વકીલની હત્યામાં કોન્ટ્રાક્ટ કિલર્સનો ઉપયોગ થયાની આશંકા છે. વકીલ કિરીટ જોષીની હત્યા નિપજાવનાર બાઇક પર આવેલા બે શખ્સો પૈકી બાઇક ચાલક શખ્સે વકીલ પાસે બાઇક ઉભુ રાખ્યું હતું.અને બાઇક પાછળ બેઠેલા શખ્સે બાઇક પરથી ઉતરી વકીલ કીરીટ જોષી સાથે હાથાપાય કરી છરીના ઘા ઝીકવાનુ શરૂ કરી દીધું હતું.
વકીલની હત્યામાં કોન્ટ્રાક્ટ કિલર્સનો ઉપયોગ થયાની આશંકા છે. વકીલ કિરીટ જોષીની હત્યા નિપજાવનાર બાઇક પર આવેલા બે શખ્સો પૈકી બાઇક ચાલક શખ્સે વકીલ પાસે બાઇક ઉભુ રાખ્યું હતું.અને બાઇક પાછળ બેઠેલા શખ્સે બાઇક પરથી ઉતરી વકીલ કીરીટ જોષી સાથે હાથાપાય કરી છરીના ઘા ઝીકવાનુ શરૂ કરી દીધું હતું.
10/10
જામનગર: જામનગરમાં યુવા જાણીતા વકીલ કીરીટ જોશીની શનિવારે રાત્રીના ટ્રાફીકથી ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવર પાસે જાહેરમાં હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. બાઇક પર આવેલા બે શખ્સોએ જાહેરમાં છરીના 30 જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી ફરાર થઇ ગયા હતા.
જામનગર: જામનગરમાં યુવા જાણીતા વકીલ કીરીટ જોશીની શનિવારે રાત્રીના ટ્રાફીકથી ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવર પાસે જાહેરમાં હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. બાઇક પર આવેલા બે શખ્સોએ જાહેરમાં છરીના 30 જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી ફરાર થઇ ગયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget