શોધખોળ કરો
જામનગરમાં 100 કરોડના કૌભાંડનો કેસ લડી રહેલા વકીલની જાહેરમાં હત્યા, જાણો કઈ રીતે ઝનૂનથી રહેંસી નંખાયા ?
1/10

આ શખ્સે વકીલ કિરીટ જોષીને શરીરમાં 30 જેટલા છરીના ઘા ઝીક્યા હતા અને બાદમાં બન્ને શખ્સો બાઇક પર ફરાર થયા ગયા હતાં. જાહેરમાં હત્યાના બનાવના પગલે એસ.પી. પ્રદીપ સેજુળ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
2/10

વકીલ કીરીટ જોશી અત્યંત ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડ સહીત અનેક કેસ લડી રહ્યા હતા તેથી કયાં કારણોસર તેઓની હત્યા કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. બાઇક પર આવેલા બંને શખ્સો કોણ હતાં અને તેનો હત્યાનો ઇરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે.
Published at : 29 Apr 2018 09:56 AM (IST)
View More





















