શોધખોળ કરો

‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?

1/7
ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ 182 ધારાસભ્યોએ પદ અને ગોપનિયતાના સોગંદ લીધાં હતા. જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. જ્યારે જીજ્ઞેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે પણ શપધ લીધા હતાં.
ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ 182 ધારાસભ્યોએ પદ અને ગોપનિયતાના સોગંદ લીધાં હતા. જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. જ્યારે જીજ્ઞેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે પણ શપધ લીધા હતાં.
2/7
અલ્પેશ ઠાકોરે ‘પદ્માવત’ ફિલ્મ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘પદ્માવત’ ફિલ્મ પર સરકારનો પ્રતિબંધ છે એવી મુખ્યમંત્રીએ 3 વખત જાહેરાત કરી છે. ફિલ્મ રિલીઝ કરવા પોલીસ પ્રોટેક્શનની વાત કેમ કરવામાં આવે છે.
અલ્પેશ ઠાકોરે ‘પદ્માવત’ ફિલ્મ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘પદ્માવત’ ફિલ્મ પર સરકારનો પ્રતિબંધ છે એવી મુખ્યમંત્રીએ 3 વખત જાહેરાત કરી છે. ફિલ્મ રિલીઝ કરવા પોલીસ પ્રોટેક્શનની વાત કેમ કરવામાં આવે છે.
3/7
અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ અવાજ ઉઠાવશે. આ વિરોધની રાજનીતિ નહીં પ્રજાલક્ષી કાર્ય હશે. વિકાસ કાર્યને ઉજાગર કરવાની નીતિ રહેશે.
અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ અવાજ ઉઠાવશે. આ વિરોધની રાજનીતિ નહીં પ્રજાલક્ષી કાર્ય હશે. વિકાસ કાર્યને ઉજાગર કરવાની નીતિ રહેશે.
4/7
આ ઉપરાંત જમીનોના કબ્જા મળે તે માટે 14 એપ્રિલે આંદોલન કરીશું. 14 એપ્રિલે સામખિયાળી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. ચક્કાજામ કરી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવશે.
આ ઉપરાંત જમીનોના કબ્જા મળે તે માટે 14 એપ્રિલે આંદોલન કરીશું. 14 એપ્રિલે સામખિયાળી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. ચક્કાજામ કરી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવશે.
5/7
વડનગર સામે વડગામનું વિકાસ મોડેલ ઉભું કરીશું. વડગામમાં તમામ ક્ષેત્રના નિષ્ણાંતોને ઉતારીશ. સરકાર દ્વારા દલિતોને હજારો એકર જમીન કાગળ પર જ ફાળવવામાં આવી છે. આ અંગે સરકારનો જવાબ માંગવામાં આવશે. જરૂર પડશે તો આંદોલન પણ ચલાવવામાં આવશે તેવું જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું.
વડનગર સામે વડગામનું વિકાસ મોડેલ ઉભું કરીશું. વડગામમાં તમામ ક્ષેત્રના નિષ્ણાંતોને ઉતારીશ. સરકાર દ્વારા દલિતોને હજારો એકર જમીન કાગળ પર જ ફાળવવામાં આવી છે. આ અંગે સરકારનો જવાબ માંગવામાં આવશે. જરૂર પડશે તો આંદોલન પણ ચલાવવામાં આવશે તેવું જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું.
6/7
શપથ લીધા બાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું બંધારણને વફાદાર રહીશ. સમજવાદનો વિચાર હાસિયામાં ધકેલાઈ ગયો છે. ગુજરાતનું વિકાસ મોડેલ બંધારણ સાથે સુસંગત નથી.
શપથ લીધા બાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું બંધારણને વફાદાર રહીશ. સમજવાદનો વિચાર હાસિયામાં ધકેલાઈ ગયો છે. ગુજરાતનું વિકાસ મોડેલ બંધારણ સાથે સુસંગત નથી.
7/7
શપથ લીધાં બાદ કોંગ્રેસી નેતાઓએ નિવેદન આપતાં પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. વડગામ બેઠકથી પરથી જીત મેળવ્યા બાદ જિગ્નેશ મેવાણી આજે શપથ લીધા હતા ત્યાર બાદ હુંકાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે અલ્પેશ ઠાકોરે પ્રજાલક્ષી કાર્ય કરશે અને સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરાશે તેમ કહ્યું હતું.
શપથ લીધાં બાદ કોંગ્રેસી નેતાઓએ નિવેદન આપતાં પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. વડગામ બેઠકથી પરથી જીત મેળવ્યા બાદ જિગ્નેશ મેવાણી આજે શપથ લીધા હતા ત્યાર બાદ હુંકાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે અલ્પેશ ઠાકોરે પ્રજાલક્ષી કાર્ય કરશે અને સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરાશે તેમ કહ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Embed widget