શોધખોળ કરો
જાણો આ મહત્ત્વનો નિયમ, નહીંતર તમારૂં ડ્રાઈવિંગ લાયસંસ થઈ જશે રદ, બીજાં પગલાં પણ લેવાશે
1/5

આરટીઓ કચેરીઓમાં ચાલતા એજન્ટ રાજબંધ થાય, ભ્રષ્ટાચાર ઘટે અને નાગરિકોની પરેશાની અટકે તે ઉદ્દેશ્યથી વાહનવ્યવહાર વિભાગે પોતાની જ એન-કોડ સોલ્યુશન કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
2/5

અમદાવાદઃ હવે ત્રણ વખથ ટ્રાફિક કાયદોનો ભંગ કર્યો તો તમારું લાઈસન્સ રદ થઈ જશે. અમદાવાદ આરટીઓએ તેની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ આરટીઓએ 160 વાહન ચાલકોના લાઈસન્સ રદ કર્યા છે. એટલું જ નહીં, તેનાથી આગળ વધીને આ પ્રકારના રદ રાયન્સ ધારકોના નામો વેબસાઈટથી લઈને લાયસન્સ સાથેના ફોટોગ્રાફ જાહેર માર્ગોના હોર્ડિંગ્સમાં પર લટકાવવામાં આવશે. જેથી કરીને લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃકતા આવે.
Published at : 23 Dec 2016 10:17 AM (IST)
View More























