શોધખોળ કરો

અમદાવાદની સ્કૂલ બસ ગોધરા નજીક અકસ્માત થતાં જ વિદ્યાર્થીઓએ કરી બૂમાબૂમ, એકનું મોત

1/3
અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસે જઈને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કંડક્ટરનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.
અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસે જઈને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કંડક્ટરનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.
2/3
અકસ્માત થતાં જ બસમાં સવાર વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માત બાદ નજીકના લોકો દોડી આવ્યા હતાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માત થતાં જ બસમાં સવાર વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માત બાદ નજીકના લોકો દોડી આવ્યા હતાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
3/3
પંચમહાલના ગોધરા પાસે આવેલા પરવડી પાસે બસનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે વળાંકમાં આ બસ સ્પીડમાં હશે તેને લીધે ટર્ન લેતાં સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. બસમાં મુસાફરોને બેસાડવાની કેપિસિટી કરતાં વધારે લોકો બેસાડવામાં આવ્યાં હતાં.
પંચમહાલના ગોધરા પાસે આવેલા પરવડી પાસે બસનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે વળાંકમાં આ બસ સ્પીડમાં હશે તેને લીધે ટર્ન લેતાં સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. બસમાં મુસાફરોને બેસાડવાની કેપિસિટી કરતાં વધારે લોકો બેસાડવામાં આવ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget