શોધખોળ કરો

‘હું રાત્રે 12 વાગે પણ એકલો જ ફરું છું જેને મારવો હોય તે આવી જાય’, કોંગ્રેસના કયાં MLAએ આપ્યું આ નિવેદન

1/4
આ પહેલાં મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડેના કહેવાતા અધ્યક્ષ ભવાની ઠાકોરે અલ્પેશ ઠાકરોને રાક્ષસી પ્રકૃતિના ગણાવીને કહ્યુ હતુ કે અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી આવે તો અમારા કાર્યકરો ગુજરાતમાં જઈને અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવશે. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આ જાહેરાત સાથે પોસ્ટરો લાગ્યા છે. સાબરકાંઠાના ઢુંઢેર ગામમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં અફ્વાઓમાં વધારો અને અશાંતિનો માહોલ સર્જાયો છે. આવી અફવાઓ ફેલાવનારો માટે અમદાવાદ સાયબર ક્રાઇમે કડક કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે.
આ પહેલાં મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડેના કહેવાતા અધ્યક્ષ ભવાની ઠાકોરે અલ્પેશ ઠાકરોને રાક્ષસી પ્રકૃતિના ગણાવીને કહ્યુ હતુ કે અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી આવે તો અમારા કાર્યકરો ગુજરાતમાં જઈને અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવશે. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આ જાહેરાત સાથે પોસ્ટરો લાગ્યા છે. સાબરકાંઠાના ઢુંઢેર ગામમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં અફ્વાઓમાં વધારો અને અશાંતિનો માહોલ સર્જાયો છે. આવી અફવાઓ ફેલાવનારો માટે અમદાવાદ સાયબર ક્રાઇમે કડક કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે.
2/4
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મને મારવાના સપના જોનારાઓને કહું છું કે હું રાત્રે 12 વાગ્યે એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય. હું ગરીબો માટે લડતો રહીશ. અલ્પેશ ઠાકોરે પોતાને સિંહ સાથે સરખાવી કહ્યું હતું કે, એમને ખબર છે મારી ગાદી પર કાંકરી નહીં પડવા દેવાય નહીંતર આ સિંહોને કંટ્રોલ કરવા અધરા છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મને મારવાના સપના જોનારાઓને કહું છું કે હું રાત્રે 12 વાગ્યે એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય. હું ગરીબો માટે લડતો રહીશ. અલ્પેશ ઠાકોરે પોતાને સિંહ સાથે સરખાવી કહ્યું હતું કે, એમને ખબર છે મારી ગાદી પર કાંકરી નહીં પડવા દેવાય નહીંતર આ સિંહોને કંટ્રોલ કરવા અધરા છે.
3/4
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ ભડાકાઉ જાહેરાતનો જવાબ પણ પોતાની આગવી શૈલીમાં જ આપ્યો છે. અલ્પેશ ઠાકોર ડિસાના માણેકપુરા ગામના એક ગરબામાં હાજરી આપવા ગયેલા ત્યારે તેમને આ મુદ્દા પર વાત કરતા કહ્યું હતું કે, હું રાતે 12 વાગ્યે પણ એકલો ફરું છું અને મને જેને મારવો હોય તે આવી આવી જાય.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ ભડાકાઉ જાહેરાતનો જવાબ પણ પોતાની આગવી શૈલીમાં જ આપ્યો છે. અલ્પેશ ઠાકોર ડિસાના માણેકપુરા ગામના એક ગરબામાં હાજરી આપવા ગયેલા ત્યારે તેમને આ મુદ્દા પર વાત કરતા કહ્યું હતું કે, હું રાતે 12 વાગ્યે પણ એકલો ફરું છું અને મને જેને મારવો હોય તે આવી આવી જાય.
4/4
બનાસકાંઠા: ગુજરાતમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઈ રહ્યું નથી. ત્યાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર એક કરોડ રૂપિયાના ઈનામની જાહેર કરવામાં આવી હતી. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે મોટા ઈનામની જાહેરાત કરી હતી. આ મુદ્દા પર અલ્પેશ ઠાકોરે પહેલી વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
બનાસકાંઠા: ગુજરાતમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઈ રહ્યું નથી. ત્યાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર એક કરોડ રૂપિયાના ઈનામની જાહેર કરવામાં આવી હતી. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે મોટા ઈનામની જાહેરાત કરી હતી. આ મુદ્દા પર અલ્પેશ ઠાકોરે પહેલી વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી, રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
Weather: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી, રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
1, મેથી ATM, ટ્રેન, ઓલા-ઉબેર સંબંધિત આ નિયમ બદલાશે, તમારા પર શું થશે અસર?
1, મેથી ATM, ટ્રેન, ઓલા-ઉબેર સંબંધિત આ નિયમ બદલાશે, તમારા પર શું થશે અસર?
Akshaya Tritiya 2025 : આજે અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત
Akshaya Tritiya 2025 : આજે અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2025: આજથી ચારધામ યાત્રા શરૂ, જાણો ક્યારે ખુલશે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ
Char Dham Yatra 2025: આજથી ચારધામ યાત્રા શરૂ, જાણો ક્યારે ખુલશે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Modi Cabinet : પહલગામ હુમલા બાદ આજે પહેલી કેબિનેટ બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણયAhmedabad Fire Incident: અમદાવાદમાં ફરી ભયાનક આગ, જીવ બચાવવા યુવતી ઉપરથી નીચે કૂદીHun To Bolish : હું તો બોલીશ : મહેબુબની સલ્તનત પર સ્ટ્રાઈક !Hun To Bolish : હું તો બોલીશ : આતંક સામે એકતા કેમ નહીં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી, રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
Weather: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી, રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
1, મેથી ATM, ટ્રેન, ઓલા-ઉબેર સંબંધિત આ નિયમ બદલાશે, તમારા પર શું થશે અસર?
1, મેથી ATM, ટ્રેન, ઓલા-ઉબેર સંબંધિત આ નિયમ બદલાશે, તમારા પર શું થશે અસર?
Akshaya Tritiya 2025 : આજે અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત
Akshaya Tritiya 2025 : આજે અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2025: આજથી ચારધામ યાત્રા શરૂ, જાણો ક્યારે ખુલશે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ
Char Dham Yatra 2025: આજથી ચારધામ યાત્રા શરૂ, જાણો ક્યારે ખુલશે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ
IPLમા ફરી બબાલ, મેચ પૂર્ણ થયા બાદ કુલદીપ યાદવે રિંકૂ સિંહને માર્યા બે થપ્પડ, વીડિયો વાયરલ
IPLમા ફરી બબાલ, મેચ પૂર્ણ થયા બાદ કુલદીપ યાદવે રિંકૂ સિંહને માર્યા બે થપ્પડ, વીડિયો વાયરલ
ICSE Result 2025: ICSE બોર્ડનું પરિણામ આજે સવારે 11 વાગ્યે જાહેર થશે, આ આ લિંક પરથી કરી શકશો ચેક
ICSE Result 2025: ICSE બોર્ડનું પરિણામ આજે સવારે 11 વાગ્યે જાહેર થશે, આ આ લિંક પરથી કરી શકશો ચેક
અક્ષય તૃતીયા પર નકલી સોનું ખરીદવા કે છેતરપિંડીથી બચાવશે આ સરકારી એપ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
અક્ષય તૃતીયા પર નકલી સોનું ખરીદવા કે છેતરપિંડીથી બચાવશે આ સરકારી એપ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
જસ્ટિસ બીઆર ગવઇ હશે દેશના આગામી ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
જસ્ટિસ બીઆર ગવઇ હશે દેશના આગામી ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
Embed widget