શોધખોળ કરો
'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'ની મુલાકાત માટે આ દિવસે જવું નહીં, થશે ધક્કો!
1/4

આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવવાનાં છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પોલીસ સેવા bsf, ibpt, crpf,cisf સહિત ib અને તમામ રાજ્યોના પોલીસ વડાઓ ઉપસ્થિત રહેશે.
2/4

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મુખ્ય વહિવટદાર દ્વારા વિનંતી કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ 21મીએ સવારે 11 વાગ્યા પછી જ આવવું, આ સિવાય આ દિવસે સાંજનો પ્રોજેક્શન મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રવાસીઓ માટે બંધ રહેશે જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી.
Published at : 19 Dec 2018 07:39 AM (IST)
Tags :
Statue Of UnityView More





















