શોધખોળ કરો

'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'ની મુલાકાત માટે આ દિવસે જવું નહીં, થશે ધક્કો!

1/4
આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવવાનાં છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પોલીસ સેવા bsf, ibpt, crpf,cisf સહિત ib અને તમામ રાજ્યોના પોલીસ વડાઓ ઉપસ્થિત રહેશે.
આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવવાનાં છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પોલીસ સેવા bsf, ibpt, crpf,cisf સહિત ib અને તમામ રાજ્યોના પોલીસ વડાઓ ઉપસ્થિત રહેશે.
2/4
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મુખ્ય વહિવટદાર દ્વારા વિનંતી કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ 21મીએ સવારે 11 વાગ્યા પછી જ આવવું, આ સિવાય આ દિવસે સાંજનો પ્રોજેક્શન મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રવાસીઓ માટે બંધ રહેશે જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મુખ્ય વહિવટદાર દ્વારા વિનંતી કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ 21મીએ સવારે 11 વાગ્યા પછી જ આવવું, આ સિવાય આ દિવસે સાંજનો પ્રોજેક્શન મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રવાસીઓ માટે બંધ રહેશે જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી.
3/4
આગામી 21 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી તેમજ અન્ય મહાનુભાવો કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વાર્ષિક ડીજી કોન્ફરન્સ માટે પધારી રહ્યાં છે. આથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પ્રવાસે આવનારા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ તારીખ 21 શુક્રવારે સવારે 11 પછી જ આવે.
આગામી 21 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી તેમજ અન્ય મહાનુભાવો કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વાર્ષિક ડીજી કોન્ફરન્સ માટે પધારી રહ્યાં છે. આથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પ્રવાસે આવનારા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ તારીખ 21 શુક્રવારે સવારે 11 પછી જ આવે.
4/4
અમદાવાદઃ હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ખૂલ્લું મુકાવમાં આવેલ સ્ટેટ્યૂ ઓફ યૂનિટી ગુજરાતનું નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે. જોકે આગામી 21 તારીખતી થોડા સમય માટે સ્ટેટ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જો આ દિવસોમાં તમે મુલાકાત લીધી તો તમને ધક્કો પડી શકે છે.
અમદાવાદઃ હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ખૂલ્લું મુકાવમાં આવેલ સ્ટેટ્યૂ ઓફ યૂનિટી ગુજરાતનું નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે. જોકે આગામી 21 તારીખતી થોડા સમય માટે સ્ટેટ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જો આ દિવસોમાં તમે મુલાકાત લીધી તો તમને ધક્કો પડી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget